બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / vastu tips keep laughing buddha in this direction of house you never faced money problem
Manisha Jogi
Last Updated: 09:43 AM, 8 July 2023
વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને ખૂબ જ ખાસ ગણવામાં આવે છે, જે ઘરમાં રાખવામાં આવે તો ધનવર્ષા થાય છે. ઘરમાં લાફિંગ બુદ્ધા વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવા ખૂબ જ જરૂરી છે. લાફિંગ બુદ્ધા અયોગ્ય દિશામાં રાખવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. લાફિંગ બુદ્ધા ઘરના મુખ્ય દ્વારની સામે ઓછામાં ઓછી 30 ઈંચની ઉંચાઈએ રાખવા જોઈએ.
ઘરમાં જે પણ આવે તેમની નજર લાફિંગ બુદ્ધા પર પડે તે પ્રકારે મુકવો જોઈએ. લાફિંગ બુદ્ધા 30 ઈંચ કરતા ઉપર અને 32.5 ઈંચ કરતા નીચો હોવો જોઈએ. લાફિંગ બુદ્ધા પૂર્વ અથવા ઉગતા સૂરજની દિશામાં રાખી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ જગ્યાને પરિવારના સૌભાગ્યનું સ્થાન પણ કહેવામાં આવે છે. બાળકોના સ્ટડી ટેબલ પર પણ રાખી શકાય છે, જેથી બાળકોની એકાગ્રતા વધશે.
કેવી હોવી જોઈએ મૂર્તિ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં રાખેલ લાફિંગ બુદ્ધાનું નાક ઘરના માલિકના હાથની એક આંગળીની બરાબર હોવુ જોઈએ. લાફિંગ બુદ્ધાની મૂર્તિની મેક્સિમમ હાઈટ ઘરના માલિકના હાથની લગભગ બરાબર હોવી જોઈએ. ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવાથી કંગાળી આવતી નથી.
લાફિંગ બુદ્ધા કઈ જગ્યાએ ના રાખશો?
વાસ્તુશાસ્ત્ર અનુસાર કિચન, ડાઈનિંગ એરિયા, બેડરૂમની અંદર અથવા ટોયલેટ-બાથરૂમની આજુબાજુ ક્યારેય લાફિંગ બુદ્ધાની મૂર્તિ ના રાખવી જોઈએ. આ મૂર્તિને ક્યારેય સીધી જમીન પર રાખવાની ભૂલ ના કરવી જોઈએ, માત્ર ટેબલ પર મુકવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh