બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ધર્મ / vastu tips for aquarium know right direction to keep numbers of fish according to vastu shastra
Manisha Jogi
Last Updated: 09:35 AM, 14 August 2023
અનેક લોકો શોખ ખાતર ઘરમાં ફિશ એક્વેરિયમ રાખે છે, જે ઘણી વાર વાસ્તુદોષ તથા અનેક પ્રકારની પરેશાનીઓનું કારણ બની જાય છે. વાસ્તુશાસ્ત્રમાં જીવનમાં આવી રહેલ પરેશાનીઓ તથા વાસ્તુદોષ દૂર કરવા માટે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય અપનાવીને વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ફિશ એક્વેરિયમ રાખવાની યોગ્ય દિશા અને નિયમ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. ઘરમાં ફિશ એક્વેરિયમ યોગ્ય દિશામાં રાખવામાં આવ્યું તો તે સૌભાગ્યનું કારણ બની શકે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
માછલી પાલન શુભ માનવામાં આવે છે
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ઘરમાં માછલી પાલન કરે છે, તેના જીવનમાં સકારાત્મકતા આવે છે અને સફળતાના નવા રસ્તાઓ ખુલે છે. આ કારણોસર તમે પણ તમારા ઘરમાં ફિશ એક્વેરિયમ રાખી શકો છો.
ઘરની આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવા માટે ઉત્તર પૂર્વીય દિશાને શુભ અને યોગ્ય માનવામાં આવે છે. આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં શાંતિ રહે છે અને તણાવપૂર્ણ માહોલ દૂર થાય છે.
પ્રગતિ માટે શું કરવું
તમારા ઘરમાં ફિશ એક્વેરિયમ હોય તો સમયાંતરે પાણી બદલતા રહેવું જરૂરી છે. આ પ્રકારે કરવાથી તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે. સમયાંતરે પાણી બદલવામાં ના આવે તો પ્રગતિમાં અડચણ આવે છે.
આ જગ્યાએ ફિશ એક્વેરિયમ ના રાખવું
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અને બેડરૂમમાં ફિશ એક્વેરિયમ ના રાખવું જોઈએ. આ પ્રકારે કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir