બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 08:33 AM, 28 July 2023
વાસ્તુશાસ્ત્રનું હિન્દુ ધર્મ અનુસાર મનુષ્યના જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે અને દરેક નાની મોટી બાબતો ઉપર વાસ્તુશાસ્ત્ર પ્રભાવ પાડતું હોય છે. વાસ્તુદોષ એ જીવનમાં પરેશાની અને સંકટોનું મુખ્ય કારણ હોવાનું પણ ધાર્મિક ગ્રંથોમાં માનવામાં આવે છે. જેમાં રોજની દિનચર્યા સાથે પણ નાતો છે. જો આવું કરવામાં ન આવે તો અનેક સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. ઉપરાંત મા લક્ષ્મી ગુસ્સે થઈ જવાથી આર્થિક કટોકટીનો પણ સામનો કરવો પડે તેવી નોબત આવી શકે છે.
સૂર્યોદય સમયે ઊંઘમાંથી ઉઠી જવું શુભ
ધાર્મિક ગ્રંથોની માન્યતા અનુસાર સૂર્યોદય સમયે અથવા તે પહેલા ઊંઘમાંથી ઉઠી જવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સૂર્યોદય પછી ઉઠવામાં આવે તો દરિદ્રતા આવે તેવી પણ માન્યતા છે.
ઘરમાં પાણીનું ટપકવુ અશુભ
માન્યતા અનુસાર ઘરમાં નળ વાટે પાણી ટપકતું હોય તો તે અશુભ માનવામાં આવે છે જો આવું થતું હોય તો આર્થિક કટોકટી ઊભી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે.
ત્યારે વાળ કાપવા આશુભ
ગુરૂવાર અને એકાદશીના દિવસે વાળ તથા નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે ગુરુવારે અને અકાદશીના દિવસે વાળા અને નખ કાપવામાં આવે તો માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને આર્થિક સંકટ ઉભો થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh