બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 06:31 PM, 23 December 2023
વડોદરાનાં અટલાદર વિસ્તારમાં આવેલ માધવનગરમાં વુડાનાં મકાનમાં રહેતી બે પિતરાઈ બહેનોએ આઠમા માળેથી કૂદી આપઘાત કરી લેતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. બે પિતરાઈ બહેનોએ એક સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આપઘાત કરનાર એક યુવતીની ઉંમર 13 વર્ષ જ્યારે બીજી યુવતીની ઉંમર 15 વર્ષ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ બાબતે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાં સ્થળે પહોંચી બંને મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
વડોદરાનાં અટાલાદર વિસ્તારમાં બે પિતરાઈ બહેનોએ સાતમાં માળેથી કૂદી મોતને વ્હાલુ કરતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. આ બાબતે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે. તેમજ બંને બહેનો દ્વારા એક આપઘાત કર્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેકનીય છે કે, બંને બહેનો ખૂબ ગરીબ પરિવારમાંથી આવતી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે.
યુવતીના માતા-પિતા બહાર વ્યવસાય કરે છેઃ રાજુભાઈ ઠક્કર (અગ્રણી)
આ બાબતે સ્થાનિક અગ્રણી રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, નજરે જોનાર વ્યક્તિઓએ જણાવ્યું હતું કે પહેલા તો એવું જ લાગ્યું હતું કે, આ દિકરીઓ અહીંયા રહેતી જ નથી. જે બાદ મારા પર ફોન આવ્યો હતો. પોલીસ આવ્યા બાદ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે યુવતીનાં મા-બાપ બહાર વ્યવસાય કરે છે. તેમની દિકરીઓ છે. તેમજ બંને દિકરીઓનાં ધાબા પરથી ચપ્પલ પણ મળી આવેલ છે. ત્યારે બંને દિકરીઓ એક જ પરિવારની છે. ત્યારે ઘરની કંઈ નાની મોટી તકલીફ હોય અથવા કંઈ થયું હોય. પરંતું શા કારણે બંને સગીર યુવતીઓએ આપઘાત કર્યો તે પોલીસ તપાસમાં બહાર આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh