બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 08:52 AM, 28 August 2023
હળદર હીલિંગ ગુણોથી ભરપૂર છે જેનું કરક્યૂમિન એન્ટીઓક્સીડેન્ટ, ઈમ્યુનિટીથી ભરપૂર હોય છે અને પછી તમને બિમારીઓથી લડવામાં મદદ કરે છે. આ ઉપરાંત હળદર વાળુ દૂધ એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે અને તમારા શરીરમાં દુખાવા અને સોજાને ઓછો કરે છે. પરંતુ અમુક સ્થિતિઓમાં તેને પીવું ખૂબ જ નુકસાનકારક પણ બની શકે છે.
આ લોકોએ ન પીવું જોઈએ હળદર વાળુ દૂધ
શરીરમાં ગરમી વધારે છે હળદર વાળુ દૂધ
હળદર વાળુ દૂધ તમારા શરીરની ગરમી વધારી શકે છે. કારણ કે કરક્યૂમિન એક ગરમ એન્ટીઓક્સીડેન્ટ છે અને આ તમારા પેટને ગરમ કરીને તેના અસ્તરને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી તમારા મોંઢામાં ચાંદા, શરીર પર દાણા અને ઘણી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. માટે જો તમને ગરમ વસ્તુઓથી નુકસાન થાય છે તો તમારે હળદર વાળુ દૂધ ન પીવું જોઈએ.
લિવર અને પેટની બિમારીમાં નુકસાનકારક
હળદર વાળુ દૂધ ગરમી પેદા કરવાની સાથે જ તમારા શરીરના પીએચને પણ ખરાબ કરી શકે છે. એવામાં વધારે હળદર વાળુ દૂધ પીવાથી લોકોના પેટમાં સોજો, એસિડ રિફ્લેક્સ અને ઝાડા જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેના ઉપરાંત જે લોકોને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે તેમણે પણ હળદરવાળુ દૂધ ન પીવું જોઈએ.
ગોલબ્લેડર ન હોય તેવા વ્યક્તિ
ગોલબ્લેડર ન હોય તેવા લોકોએ હળદર વાળુ દૂધ ન પીવું જોઈએ. આમ કરવાથી તમારૂ પિત્તાશય એટલે કે ગોલબ્લેડર જેનું કામ પિત્તને સંગ્રહિત કરવાનું છે. તમારા પાચન તંત્રના ફેટને તોડવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ, બિલીરૂબિનના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ કારણોથી તમારે હળદર વાળુ દૂધ ન પીવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh