બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / tuesday remedies recite bajrang baan path on every tuesday

ઉપાય / મંગળવારના દિવસે કરેલો આ એક નાનકડો ઉપાય દરેક સંકટમાંથી અપાવશે મુક્તિ, મળશે હનુમાનજીની કૃપા

Arohi

Last Updated: 08:35 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tuesday Remedies: હિંદુ માન્યતાઓ અનુસાર સાચા મનથી હનુમાનજીની પૂજા અર્ચના કરવા અને અમુક જ્યોતિષ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનના દુખ-દર્દ નષ્ટ થઈ જાય છે અને દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

  • આજના દિવસે કરી લો અમુક ઉપાય
  • હનુમાનજીની પૂજા દૂર કરશે દરેક મુશ્કેલીઓ 
  • દુઃખ, સંકટ, કાળ અને કષ્ટનો થશે નાશ 

હિંદુ ધર્મમાં હનુમાનજી જ એક એવા દેવતા છે જે કળયુગમાં પણ ધરતી પર બિરાજમાન છે. માન્યતા છે કે જો સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાથી બજરંગબલીની ઉપાસના કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં રહેલા દરેક દુઃખ, સંકટ, કાળ અને કષ્ટ વગેરેનો નાશ થઈ જાય છે.  

માન્યતા છે કે મંગળવારના દિવસે હનુમાનજીની કૃપા નકારાત્મક શક્તિઓનો નાશ કરવાની સાથે વ્યક્તિના દરેક દુઃખ-સંકટ દૂર કરે છે. સાથે જ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મંગળવારના દિવસે બજરંગબલીનો પાઠ કરવો ખૂબ જ ચમત્કારી ઉપાય છે. તેનાથી જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. 

બજરંગ બાણ પાઠ 
મંગળવારના દિવસે બજરંગ બાણ પાઠનો જાપ કરો તેનાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને બજરંગબલી તમારા દરેક કામને સફળ બનાવવામાં મદદ કરશે. 

મંગળ દોષ નિવારણ માટે 
મંગળ દોષના નિવારણ માટે હનુમત આરાધના ખૂબ જ અસરકારક છે તેનાથી વિશેષ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. મંગળદોષથી પીડિત વ્યક્તિએ મંગળવારનુ વ્રત જરૂર કરવુ જોઈએ અને આખો દિવસ પવનપુત્ર હનુમાનનુ ધ્યાન કરવુ જોઈએ.

મંગળવારના દિવસે હનુમાનજીના ચરણો પરથી સિંદુર લઈને તમારા માથા પર તેનું તિલક કરો. અને વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ.

સુંદરકાંડનો પાઠ 
સુંદરકાંડનો પાઠ હનુમાનાષ્ટક મંત્ર અને બજરંગ બાણનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત મંગળવારના દિવસે લાલ વસ્ત્રમાં મસૂરની દાળને લપેટીને ભિખારીને દાન કરવી કરો.

મંગળદોષથી પીડિત વ્યક્તિ માટે તમારા ઘરની બાલ્કની કે ચોકમાં લાલ રંગના ફુલવાળો છોડ લગાવો અને તેમની સેવા કરવી ખૂબ સારી રહેશે.

હનુમાનની કૃપાથી નહીં આવે કોઈ કષ્ટ 
હનુમાન આરાધાના એક રામબાણ છે જે તમને બધી તકલીફોથી ઉગારી શકે છે. કારણ કે હનુમનાજીને અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિયોના સ્વામી માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો તેમની કૃપા હોય તો કોઈપણ ગ્રહ તમને કષ્ટ નથી પહોંચાડી શકતુ.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ