બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / transfer your confirm train ticket to your family members

તમારા કામનું / બીજાની ટિકિટ પર પણ કરી શકાય છે ટ્રાવેલ, આ રીતે ઉઠાવો ભારતીય રેલની આ ખાસ સુવિધાનો લાભ

Arohi

Last Updated: 02:16 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને તહેવારોમાં કન્ફર્મ ટિકિટ ન મળે તો તમારે ગભરાવાની જરૂર નથી, તમે કોઈ બીજાની ટિકિટ પર મુસાફરી કરી શકો છો. ટીસી પણ તમને આ માટે ના પાડી શકે નહીં.

  • તહેવારોમાં ક્યાંય જવું હોય તો ખાસ વાંચજો 
  • કન્ફર્મ ટિકિટ ન મળે તો ગભરાશો નહીં 
  • બીજાની ટિકિટ પર પણ કરી શકો છો યાત્રા 

તહેવારોમાં ટ્રેનમાં ટિકિટ માટે ખૂબ વેટિંગ હોય છે. જો કે ભારતીય રેલવેએ તહેવારોને ધ્યાનમાં રાખીને ઘણી સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે, પરંતુ તેમ છતાં પણ તમને કન્ફર્મ ટિકિટ નથી મળતી, તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે બીજાની ટિકિટ પર મુસાફરી કરી શકો છો. ટીટી પણ તમને આ માટે ના પાડી શકે નહીં. હકીકતે ભારતીય રેલ્વે આ સુવિધા આપે છે કે તમે બીજાની ટિકિટ પર મુસાફરી કરી શકો છો. આ માટે તમારે શું કરવું પડશે તે જાણો...

આ રીતે ઘરે બેઠા ઉઠાવો સુવિધાનો લાભ 

  • ભારતીય રેલ્વે આ સુવિધા આપે છે કે તમે પરિવારના અન્ય સભ્યની ટિકિટ પર મુસાફરી કરી શકો છો.
  • આમાં પરિવારનો કોઈપણ વ્યક્તિ તેના પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્નીના નામ ટ્રાન્સફર કરી શકે છે.
  • આ સુવિધા મેળવવા માટે, તમારે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા રિક્વેસ્ટ કરવી પડશે.
  • તમારી રિક્વેસ્ટ સ્વીકારવા પર, રેલ્વે ટિકિટમાંથી તેમનું નામ કાઢીને તમારૂ નામ કરી દેશે જેને યાત્રા કરવાની છે. 

તહેવારોમાં વધે છે મુશ્કેલીઓ 
તહેવારોમાં ઘરે જતા લોકોને સૌથી મોટી સમસ્યા ટ્રેનની ટિકિટ કન્ફર્મ કરવાની હોય છે.  2-3 મહિના અગાઉ ટિકિટ લીધા પછી પણ નામ વેઇટિંગ લિસ્ટમાં જ હોય છે. જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે એક ઉપાય છે. આ ઉપાયનું નામ છે વિકલ્પ સ્કીમ. આ સ્કીમ દ્વારા, તમે સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.

આ રીતે મળશે કન્ફર્મ ટિકિટ 
ભારતીય રેલ્વેની વિકલ્પ સ્કીમ એવા મુસાફરો માટે ખૂબ મદદરૂપ છે જેમની વેઇટિંગ ટિકિટ કન્ફર્મ નથી. આ મુસાફરોની ટ્રેન ટિકિટને વિકલ્પ યોજના હેઠળ અન્ય વૈકલ્પિક ટ્રેનમાં કન્ફર્મ સીટ આપવામાં આવે છે. આ સ્કીમ 2015માં શરૂ કરવામાં આવી હતી જેથી કરીને વધુમાં વધુ મુસાફરો કન્ફર્મ સીટ મેળવી શકે. જો તમને ટિકિટ ન મળી રહી હોય અને તમારે તહેવારોમાં ઘરે જવું હોય તો તમે રેલવેની આ સેવાઓનો ઉપયોગ કરીને તમારી મુસાફરી કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ