બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 11:16 PM, 22 April 2023
કોરોનાને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસતી જઇ રહી છે. જોકે આજના આકડા રાહતરૂપ છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આજે કોરોનાના વધુ 254 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ એક દર્દીઓએ કોરોના સામે જિંદગીનો જંગ હાર્યો હોવાનું સામે આવ્યા તંત્રની ચિંતામાં વધારો થયો છે. હાલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1917 કેસ પર સ્થિર થઈ હોવાનું સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
અમદાવાદ શહેરમાં 73 કેસ, એક દર્દીનું મૃત્યુ
શહેર જિલ્લા વાર કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 73 કેસ નોંધાયા છે. જ્યા એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. તો વડોદરા શહેરમાં 30, સુરત શહેરમાં 28 કેસ સુરત, ગ્રામ્યમાં 18 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 11, મહેસાણામાં 10 કેસ, અમરેલીમાં 8 કેસ નોંધાયા છે. વધુમાં વલસાડમાં 8 કેસ, પાટણમાં 7 કેસ, બરકાંઠામાં 7 કેસ, વડોદરા ગ્રામ્યમાં 7 કેસ, ભરૂચમાં, 6 કેસ, ભાવનગર શહેરમાં 6 કેસ, ગાંધીનગર શહેરમાં 6 કેસ, નવસારીમાં 5 કેસ, આણંદમાં 4 કેસ, મોરબીમાં 4, કચ્છમાં 3 કેસ. અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે.
વધુમાં પંચમહાલ, પોરબંદર, રાજકોટ ગ્રામ્યમાં 2-2 કેસ, જામનગર ગ્રામ્યમાં, ખેડા, રાજકોટ ગ્રામ્યમાં એક-એક કેસ સામે આવ્યા છે. બીજી તરફ કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત થયેલા કુલ 6 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh