બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / વડોદરા / tibetan pm pays tribute to sushma swaraj gujarat

વડોદરા / સુષ્મા સ્વરાજ 'લોકનેતા' હતા, તિબેટના પ્રધાનમંત્રીની શ્રદ્ધાંજલિ

vtvAdmin

Last Updated: 07:04 PM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિબેટના પ્રધાનમંત્રી વડોદરાની પારુલ યુનિવર્સટીની મુલાકાતે આવ્યા હતાં. અહીં તેમણે યુનિવર્સટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.  તેમજ તિબેટમાં શાંતિ માટે કામ કરી રહેલા પ્રધાનમંત્રી ડોકટર લોબસંગ સંગાયએ જણાવ્યું હતું કે ભારતની ધરતીએ ગાંધી સરદાર અને મોદીની ધરતી છે.

તિબેટના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં પહેલી વાર આવવાનો મોકો મળ્યો છે તેની ખુશી છે. તેમને વિદ્યાર્થીઓ સખત મહેનતથી આગળ આવે તેવી સલાહ પણ આપી હતી અને સુષ્મા સ્વરાજને લોક નેતા ગણાવ્યાં હતાં. તેઓ વિપક્ષને પણ સાથે લઈને ચાલતા નેતા હોવાનું જણાવી સુષ્માજીને શ્રદ્ધાંજલિ આપી હતી. 

નોંધનીય છે કે, પત્રકાર પરિષદમાં વાતચીત કરતા તિબેટના પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, ચીન તિબેટને છેલ્લા કેટલાય વર્ષોથી પરેશાન કરી રહ્યું છે અને ચીન દ્વારા દરેક સ્થળે પગ પેસારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તિબેટના આસપાસમાં 10 મહત્વની નદીઓ આવેલી છે, જે એશિયાની સૌથી વધુ મહત્વની નદીઓ છે. જેને લઈને ભારત માટે પણ તિબેટ ભૌગોલિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વનું અંગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ