બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / This much charge has to be paid for Jalabhishek in Ghela Somnath temple of Rajkot
Priyakant
Last Updated: 11:19 AM, 19 December 2022
આપણા હિન્દુ સમાજમાં સોમવાર એટલે મહાદેવ અને મહાદેવ એટલે સોમવાર. જેમાં સોમવારે દરેક શિવમંદિરે શિવભક્તોની લાંબી કતારો જોવા મળે છે. જોકે રાજકોટના જસદણમાં આવેલા ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નાયબ કલેક્ટરે જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ હવે જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોઘ કર્યો છે.
શું છે સમગ્ર મામલો ?
રાજકોટના જસદણ ખાતે આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવે છે. આ તરફ જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈ એક મોટો નિર્ણય કરતાં હવે શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કરતાં સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો છે.
જાણો શું કર્યો નિર્ણય ?
જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે હવેથી ચાર્જ ચુકવવો પડશે. કારણ કે જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. જોકે નાયબ કલેક્ટરના નિર્ણયથી શિવભક્તો નારાજ જોવા મળી રહ્યા છે. આ સાથે જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોઘ કરી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સંત સમાજ કુંવરજી બાવળિયાને કરશે રજૂઆત
જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાના નિર્ણયના વિરોધમાં હવે સંત સમાજ પણ જોડાયો છે. જેમાં હવે વિરોધ સાથે સામાજિક અગ્રણીઓ અને સંત સમાજ કુંવરજી બાવળિયાને રજૂઆત કરશે.
શું કહ્યું નાયબ કલેક્ટરે ?
આ તરફ જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાના નિર્ણય બાદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અંગત સ્વાર્થ હોવાથી અમૂક લોકો વિરોધ કરે છે. જળાભિષેકના જે રૂપિયા આવશે તેનો યાત્રી સુવિધામાં ઉપયોગ થશે. જોકે મહત્વનું છે કે, રાજકોટના કલેક્ટર ઘેલા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh