બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / The Maratha movement has intensified in Maharashtra and protesters are targeting the houses and offices of MLAs
Dinesh
Last Updated: 08:54 AM, 31 October 2023
maharashtra news : મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની આગ તેજીથી ફેલાઈ રહી છે. ગુસ્સે ભરાયેલા મરાઠા પ્રર્દશનકારીઓ હવે ધારાસભ્યોના ઘરોમાં, ઓફિસમાં અને ધંધાર્થની જગ્યાઓને નિશાન બનાવી રહ્યાં છે. મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ગુસ્સે ભરાયેલા પ્રર્દશનકારી શરદ પવાર જૂથના કાર્યાલયોને નિશાન બનાવી રહ્યાં છે. આ સિવાય એક ધારાસભ્યની હોટલમાં પણ આંગચંપીનો બનાવ સામે આવ્યો છે
#WATCH महाराष्ट्र: मराठा आरक्षण के आंदोलनकारियों ने आज शाम बीड शहर में NCP कार्यालय में आग लगा दी। बाद में उन्होंने NCP विधायक संदीप क्षीरसागर और राज्य के पूर्व मंत्री जय क्षीरसागर के आवासों में भी आग लगा दी। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/5at1XKxJQK
— ANI_HindiNews (@AHindinews) October 30, 2023
અનેક જગ્યાએ આગચંપીની ઘટના
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદત્તજી ક્ષીરસાગરની ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ પહેલા ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરે મરાઠા આંદોલનકારીઓએ ધૂસી જઈ પાંચથી છ ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. તે પહેલા પ્રર્દશનકારીઓની ભીડએ જિલ્લાના માજગામમાં અજિત પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના બંગલામાં આગ લગાવી હતી. આ દરમિયાન બંગલામાં પાર્ક કરેલા આઠથી 10 ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા
આ વાતથી નારાજ છે પ્રર્દશનકારી
મરાઠા અનામતને લઈ રાજનીતિ દળોના નેતાઓ તેમની સ્પષ્ટતા ન કરતા તેઓ નારાજ થયા છે. જેના કારણે આ પ્રર્દશનકારી તેમના ઘરોમાં ઘૂસી આગચંપી કરી રહ્યાં છે અને તેમનો ગુસ્સો નીકાળી રહ્યાં છે. મરાઠા અનામત આંદોલન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh