બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 08:16 PM, 18 October 2023
સુરતમાં મંત્રી કુંવરજી હળપતિના વિવાદિત નિવેદન મામલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ આકરા સૂત્રોચ્ચાર કરી મંત્રી કુંવરજી હળપતિનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન લોકોએ મોટી સંખ્યમાં એકઠા થઈ રેલી કાઢી હતી. જેમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં કાર્યવાહીની માંગ સાથે કુંવરજી હળપતિ વિરુદ્ધ માંડવી મામલતદાર કચેરીએ આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.
સરપંચને ઘરભેગા કરવા માટે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું
ગામના લોકોએ મંત્રી કુંવરજી હળપતિ હાય હાયના લાગ્યા નારા લાગાવ્યા હતા. તાનાસાહી નહિ ચલેગીના લાગ્યા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આગેવાનોએ કહ્યું હતું કે મંત્રીને આદિવાસીની સેવા કરવાનો મોકો મળ્યો છે તો તેઓએ આ દિશામાં આગળ વધવું જોઈએ. આદિવાસીઓની જમીન જે તાપી, રિવલિંગ, નેશનલ હાઈવેની ઘટના જેવા આદિવાસી વિસ્તાપીતોના પ્રશ્નો ઉભા થયા છે તેમાં મંત્રી આદિવાસીઓની સાથે ઉભા રંહે તેવી માંગ છે. સાથે જ આ ઘટનાને વખોડી તેઓએ કહ્યું કે મંત્રી પોતાનું કામ અને સમાજને કામમાં ધ્યાન આપે તે જરૂરી છે.
શુ હતો મામલો?
મહત્વનું છે કે માંડવી પંથકમાં મંત્રી કુંવરજી હળપતિ ગુસ્સામાં જાેવા મળ્યા છે. મંત્રી કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નિવેદન આપ્યું છે. માંડવી ખાતે આર.એન્ડ બી દ્વારા અદ્યતન સર્કિટ હાઉસના લોકાર્પણ દરમિયાન મંત્રીનો ગુસ્સો સાતના આસમાને જોવા મળ્યો હતો. જે હવે વિવાદનું ઘર બન્યો છે. જેને લઈને હવે મંત્રી કુંવરજી હળપતિના વિરોધમાં નારા લાગ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh