બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / The makers have taken a big decision to increase the TRP of Anupamaa serial, this actor will enter the show with a new twist.
Megha
Last Updated: 12:20 PM, 22 November 2022
સ્ટાર પ્લસનો ફેમસ શો 'અનુપમા' ટીઆરપી લિસ્ટમાં 1 સ્થાન નીચે આવી ગયો છે અને એટલા માટે હવે શોના નિર્માતાઓએ વાર્તામાં નવા નવા વળાંક લાવીને નવી કહાની બનાવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ 'અનુપમા' સિરિયલમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. જણાવી દઈએ કે પાખી અને અધિના લગ્નના ટ્વિસ્ટ બાદ આ વખતે અનુજ ફરી એકવાર હુમલાની ઝપેટમાં આવ્યો છે.આ સમયે અનુ-અનુજ ક્વોલિટી ટાઈમ પસાર કરવા જઈ રહ્યા છે જ્યારે તેમના પર હુમલો થાય છે અને બંને ખરાબ રીતે ઘાયલ થાય છે. આ મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન બાદ હવે સિરિયલમાં વધુ એક નવી એન્ટ્રી થવાની છે.
❝ agar meine ek baar yeh haath thaam liya, toh phir zindagi bhar nahi chodoonga ❞
— Mrs K ✨ (@sunshinexgirl03) November 22, 2022
❝ ab chaahe saans choote ya duniya kyun na choot jaaye, yeh haath nahi chootega ❞
❝ meine yeh haath chodne keliye nahi pakda hai anu ❞#Anupamaa • #MaAn • #AnujKapadia pic.twitter.com/P8b9nqxPwh
નવા પાત્રની થશે એન્ટ્રી
બોલિવૂડ લાઈફના એક રિપોર્ટ અનુસાર 'અનુપમા'માં નિશી સક્સેના અને ઋષભ જયસ્વાલ બાદ હવે 'દેવોં કે દેવઃ મહાદેવ'ના એક્ટર ઈબ્રાર યાકુબની એન્ટ્રી થવા જઈ રહી છે. અનુપમા સિરિયલમાં ઈબ્રારના પાત્રની એન્ટ્રી અનુપમા અને અનુજના સંબંધોમાં પણ ફરક પડી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જણાવી દઈએ કે ઈબ્રાર યાકુબે અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલોમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને હવે જોવાનું એ રહેશે કે સિરિયલનો આવનારો ટ્વિસ્ટ અને ટર્ન તેની ટીઆરપી પર કેવી અસર કરશે.
—पल दो पल की ही क्यों है ज़िन्दगी
— Aastha🦋 (@kanhakideewaani) November 22, 2022
इस प्यार को है सदियाँ काफी नहीं🥺💔#anupamaa #maAn #AnujKapadia pic.twitter.com/7mdFVm4wlq
અનુપમા કરવા લાગશે વનરાજને પ્રેમ
ફેમસ 'અનુપમા'માં તાજેતરમાં ડિમ્પલ તરીકે અભિનેત્રી નિશી સક્સેના અને નિર્મિત તરીકે અભિનેતા ઋષભ જયસ્વાલની એન્ટ્રી જોવા મળી હતી. હાલમાં સિરિયલમાં ડિમ્પલને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ગુંડાઓ અનુજ અને અનુપમા પર હુમલો કરે છે. જો કે આ હુમલાની અનુપમા અને અનુજ પર શું અસર પડશે તે જોવાનું રહેશે. આ સાથે એવા અહેવાલો પણ છે કે અનુપમા આ હુમલા પછી અનુજ સાથે વિતાવેલો સમય ભૂલી જશે અને તે સમયે ફરી જશે જ્યારે તે વનરાજને પ્રેમ કરતી હતી એ માનસિક સ્થિતિમાં પંહોચી જશે. જો આ અહેવાલો સાચા પડ્યા અને આમ થયું તો દર્શકોને ફરી એકવાર કાવ્યા અને અનુપમા વચ્ચેનો મસાલો જોવા મળી શકશે. જણાવી દઈએ કે અનુપમા અને કાવ્યાના ટ્વિસ્ટથી આ સિરિયલ પણ ટીઆરપીના મામલે હિટ બની હતી. એક તરફ દર્શકો અનુપમા પ્રત્યે સહાનુભૂતિ રાખવા લાગ્યા તો બીજી તરફ દર્શકો કાવ્યાના પાત્રને નફરત કરવા લાગ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh