બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Priyakant
Last Updated: 08:27 AM, 23 December 2023
Aditya L1 Mission : સૂર્ય મિશન આદિત્ય L1 ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ISROના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે, ભારતનું પ્રથમ સૌર મિશન 'આદિત્ય L1' 6 જાન્યુઆરીએ તેના ગંતવ્ય 'લેગ્રેન્જિયન પોઇન્ટ' (L1) પર પહોંચશે, જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશન ISRO દ્વારા 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા છે જેના હેઠળ 'હેલો ઓર્બિટ L1' પરથી સૂર્યનો અભ્યાસ કરવામાં આવનાર છે.
VIDEO | "Aditya L1 will enter L1 point on January 6. That is what is expected; exact time will be announced at the appropriate time," says ISRO Chairman S Somanath on Aditya L1 Mission. pic.twitter.com/qriJWfzcR8
— Press Trust of India (@PTI_News) December 22, 2023
વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે કામ કરતી બિન-સરકારી સંસ્થા (NGO) વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત ભારતીય વિજ્ઞાન પરિષદમાં સોમનાથે મીડિયાને જણાવ્યું હતું કે, આદિત્ય L1 6 જાન્યુઆરીએ L1 પોઇન્ટમાં પ્રવેશ કરશે તેવી આશા છે. ચોક્કસ સમય સમયસર જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જ્યારે તે L1 પોઈન્ટ પર પહોંચશે, ત્યારે અમારે ફરી એકવાર એન્જિન ચાલુ કરવું પડશે જેથી તે આગળ ન વધે. તે તે બિંદુ પર જશે અને એકવાર તે તે બિંદુ સુધી પહોંચશે તે તેની આસપાસ ફરવાનું શરૂ કરશે અને L1 પર અટકી જશે.
India will have its own 'Bharat Space Station' during Amrit Kal: ISROhttps://t.co/lCQBTQUhEa
— All India Radio News (@airnewsalerts) December 22, 2023
ઈસરોના વડાએ કહ્યું કે, જ્યારે આદિત્ય L1 તેના ગંતવ્ય પર પહોંચશે ત્યારે તે આગામી 5 વર્ષ સુધી સૂર્ય પર થઈ રહેલી વિવિધ ઘટનાઓને શોધવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, ભારત ભવિષ્યમાં ટેકનોલોજીની રીતે શક્તિશાળી દેશ બનવા જઈ રહ્યો છે. સોમનાથે કહ્યું કે, ISROએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર 'અમૃત કાલ' દરમિયાન ભારતીય અવકાશ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે, જેને 'ભારતીય સ્પેસ સ્ટેશન' કહેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir