બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / સ્પોર્ટસ / The Board of Control for Cricket in India can stop retired players foreign leagues after BCCI implements a new rule
Kishor
Last Updated: 09:06 PM, 30 June 2023
ક્રિકેટમાંથી નિવૃત લેતા ભારતીય ખેલાડીઓ માટે હવે બીસીસીઆઈ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ નવા નિયમને પગલે હવે વિદેશી લીગમાં રમવા જતા નિવૃત ખેલાડીઓને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અટકાવી શકે છે. મહત્વનું છે કે હાલમાં ભારતીય ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ સહિતની ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ અને પછી બીસીસીઆઈ પાસેથી એનઓસી લઈ લેતા હતા અને તેઓ વિદેશી લીગમાં રમવા જતા હતા. આ સંદર્ભે હવે બીસીસીઆઈમાંથી નિવૃત્તિ લેનાર ખેલાડીઓ માટે કુલિંગ ઓફ પિરિયડનો નિયમ લાગુ થઈ શકે છે અને આગામી 7 જુલાઈના રોજ મળનારી બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવશે.
Same yellove…. Different continent… Texcited… pic.twitter.com/23chhztHkK
— ATR (@RayuduAmbati) June 15, 2023
એપેક્સ કાઉન્સિલની 7 જુલાઈએ બેઠક યોજાશે
બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની 7 જુલાઈએ બેઠક યોજાશે. જે દરમિયાન આ વિષય અંગે ચર્ચા કરાયા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. હાલ નિવૃત્તિ લેનાર ખેલાડીઓ માટે કોઈપણ પ્રકારનો નિયમ નથી. આવી સ્થિતિમાં નિવૃત ખેલાડી નિવૃત્ત થતાની સાથે જ વિદેશી રમવા જવા માટે રોકી શકાય નહીં! મહત્વનું છે કે આઈપીએલની 16 મી સીઝનમાં વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના અંબાતી રાયડુએ નિવૃત્તિ જાહેર કરી હતી. નિવૃત્તિ લેવાનો અને અમેરિકામાં યોજાનારી t20 લીગ રમવાનો તેઓએ નિર્ણય લીધો હતો. પરંતુ બીસીસીઆઇ હવે આ ઘટનાઓને રોકવા માટે નિયમ લાગુ કરવા જઈ રહી છે.
1 વર્ષનો હોય શકે છે નિર્ણય
એક અખબારના અહેવાલ અનુસાર કુલિંગ ઓફ પિરિયડ નિયમ એવો છે કે ipl સહિત તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર ખેલાડીઓ પર એક વર્ષના સમયગાળા માટે લાગુ કરી શકાય છે. જેને લઈને એવા ખેલાડીઓના નિર્ણય પર રોક લાગી શકે છે. જેવો સમય પહેલા નિવૃત્તિની જાહેરાત કરી રહ્યા છે. આ પછી તેઓ બોર્ડ પાસેથી એનઓસી પણ મેળવવું પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir