બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 12:20 PM, 10 February 2022
કોઈ ટેક્સ પેયર્સને એક આકાર્ણી વર્ષમાં ફક્ત એક વખત પોતાના આવક રિટર્નને અપડેટ કરવાની પરવાનગી હશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના ચેરમેન જે બી મહાપાત્રાએ બુધવારે આ જાણકારી આપી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા મહાપાત્રે કહ્યું કે આ જોગવાઈનો હેતુ એ લોકોને રિટર્ન આપવાનો અવસર આપશે જે કોઈ કારણે તેને ફાઈલ નથી કરી શક્યા.
અપડેટ કરવા માટે આ માહિતી જરૂરી
મહાપાત્રાએ કહ્યું, "આવા કરદાતા એક આકારણી વર્ષમાં ફક્ત એક વખત અપડેટ કરેલુ રિટર્ન દાખલ કરી શકે છે." બજેટ 2022-23માં આવા ટેક્સપેયર્સને આઈટીઆર દાખલ કરવાના બે વર્ષની અંદર તેને અપડેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે જેમાં રિટર્નમાં અમુક ભુલો હોય કે કોઈ વસ્તુ ભરવાની રહી ગઈ હોય. ટેક્સપેયર્સ ટેક્સની ચુકવણી કરી આઈટીઆરને અપડેટ કરી શકે છે.
જો વધુ આઈટીઆર 12 મહિનાની અંદર દાખલ કરવામાં આવે તો બાકી કર અને વ્યાજ પર 25 ટકા વધુની ચુકવણી કરવાની રહેશે. જો તેને 12 મહિના બાદ દાખલ કરવામાં આવે છે તો ચુકવણી વધારીને 50 ટકા થઈ જશે. પરંતુ તેને સંબંધિત આકાર્ણી વર્ષના 24 મહિનાની અંદર જ તેને દાખલ કરવાનું રહેશે. જોકે આ આકાર્ણી વર્ષ માટે જો નોટિસ જાહેર કરી અભિયોજનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો કરદાતાઓને આ સુવિધાનો લાભ નહીં મળે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh