બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Kishor
Last Updated: 09:50 PM, 29 July 2023
ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. એટલે જન્માષ્ટમીના દિવસે લોકો ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ, શ્લોક અને વિધિઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાનનો જન્મ રાત્રે 12:00 વાગે થયો હતો. તેથી આ સમયે કૃષ્ણ જન્મ ઉજવવામાં આવે છે અને આ વર્ષે 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. આ દિવસે રાત્રે 12:00 વાગે કેટલાક ઉપાય કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે ત્યારે આવો જાણીએ આ વિશેના વિસ્તારથી!
મનોકામના પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે
સંતાન પ્રાપ્તિ માટે જન્માષ્ટમીના દિવસથી જ સંત ગોપાલ શ્લોકનું પાઠ કરવું જોઈએ. આ શુભદિને શરૂઆતથી સંતાન સુખ જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જન્માષ્ટમીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાનનો અભિષેક કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત જન્માષ્ટમીના શુભ અવસરે ભગવાન શ્રીકૃષ્ણને નાળિયેર અને 11 બદામ અર્પણ કરવા જોઈએ જે પણ ખૂબ શુભ માનવામાં આવે છે.
પ્રેમ સંબંધમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે
શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જન્માષ્ટમીની રાતે ભગવાન કૃષ્ણને કેસર અને દૂધનો અભિષેક કરવો જોઈએ. આથી સમૃદ્ધિ અને સુખ વધે છે તો જન્માષ્ટમી પર ભગવાનની પૂજા કરતી વેળાએ મોરના પીંછા, ગાયના દૂધમાંથી બનેલ ખીર અને પંચામૃત ઉપરાંત મીઠાઈ અને માખણ પણ અર્પણ કરવા જોઈએ ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિસરી ખૂબ જ પસંદ હોવાથી આમ કરવાથી ખાસ આશીર્વાદ મળે છે. આ ઉપરાંત મેષ રાશિના લોકોએ ગાયના દૂધનો અભિષેક કરી ભગવાનની પૂજા કરવી જોઈએ જેથી પ્રેમ સંબંધમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે. વધુમાં જન્માષ્ટમીના દિવસે સાત દીકરીઓને ઘરે બોલાવી અને તેમને ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવવાનું પણ શુભ માનવામાં આવે છે તો આ દિવસે પીળા ચંદન તથા કેસરને ગુલાબજળમાં ભેળવીને કપાળ પર લગાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે..
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh