બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Swara Bhaskar spoke on the boycott trend- 'Bollywood was defamed after Sushant's death'
Megha
Last Updated: 11:34 AM, 23 August 2022
સ્વરા ભાસ્કર તેના બેબાક અંદાજ અને નિવેદનને કારણે હંમેશા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનીને રહે છે. હાલ જ તેને એક ફિલ્મ જહાં ચાર યાર' રિલીઝ થવાની છે. સોમવારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ચાર વર્ષ પછી સ્વરા ભાસ્કર મોટા પડદા પર પરત ફરી રહી છે. હાલ બોલીવુડની દરેક ફિલ્મને સોશ્યલ મીડિયા પર બૉયકોટ ટ્રેન્ડનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ નવા નવા બૉયકોટના હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ સિવાય બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મો બોલીવુડ પર હાવી થઈ રહી છે. હાલ સ્વરા ભાસ્કરનું આ બૉયકોટ ટ્રેન્ડ પર નિવેદન સામે આવ્યું છે.
Thank youuuuuuuu 🙏🏽💛✨ https://t.co/9eeNX3fonJ
— Swara Bhasker (@ReallySwara) August 22, 2022
વધતી મોંઘવારી વિશે કઈં નથી કરવું, ફિલ્મો બૉયકોટ કરવી છે
સ્વરા ભાસ્કરે હાલ બોલીવુડ બૉયકોટ ટ્રેન્ડ વિશે પોતાના વિચારો જણાવતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડ સામે નફરતનું વલણ ઘણું વધ્યું છે. મીડિયા સાથે વાત કરતા સ્વરાએ બોલિવૂડની ફિલ્મોનથી ચાલી રહી તેના પર કહ્યું હતું કે, “અનુરાગ કશ્યપે જે કહ્યું હતું એ હું પણ કહીશ, મેં એમનું એક ઈન્ટરવ્યુ સાંભળ્યું હતું જેમાં મારા મતે તે એકદમ સાચા હતા. તેમણે કહ્યું કે દેશ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે દરેક વસ્તુ મોંઘી હોય ત્યારે કોઈ પૈસા ખર્ચવા માંગતું નથી. તો પહેલી વાત એ કે કોઈ તેના વિશે વાત કરતું જ નથી. બધા બોલિવૂડની પાછળ પડી રહ્યા છે જાણે વધતી મોંઘવારીને કારણે થિયેટરમાં લોકો નથી આવતા તેના માટે ફક્ત બોલિવૂડ જ જવાબદાર છે.'
The problem with people like @ReallySwara is that while they want to project the image of "empathy towards the wronged" they r grade 1 hypxcrites
— TanVee || ☆♡🦋 ♡☆ (@wesaidwhatnow) August 23, 2022
CBI hasnt opined the cause of SSR's deadth but she goes on saying suxcide without evidence to backup with no regard to 1/2 pic.twitter.com/aPmkXS3W4d
બોલીવુડને નાપસંદ કરવાવાળા લોકો
બીજી વાત છે એ કોવિડ છે, લોકો હજુ પણ ઘરની બહાર જવા માંગતા નથી અને ત્રીજું કારણ OTT આવી ગયું છે તો તેને કારણે થિયેટરમાં લોકો જવા નથી માંગતા. આ ઉપરાંત ચોથું કારણ છે સુશાંત સિંહ રાજપૂત, તેમની દુ:ખદ આત્મહત્યા પછી બોલિવૂડને એક ખરાબ જગ્યા બતાવવામાં આવી છે જ્યાં માત્ર ડ્રગ્સ, આલ્કોહોલ અને સેક્સ છે અને બીજું કશું નથી. જો દરેક વ્યક્તિ આવું જ કરે છે તો ફિલ્મ કોણ બનાવી રહ્યું છે એ કોઈ વિચારતું નથી. કમનસીબે બોલિવૂડને ખાલીખોટું બદનામ કરવામાં આવી રહ્યું છે અને અહિયાં એવા લોકો છે જેમને બોલિવૂડ પસંદ નથી જે આ અભિયાન ચલાવી રહ્યા છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh