બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / મનોરંજન / બોલિવૂડ / sushant singh rajput mumbai flat where he died didnt get new tenant 2 point
Premal
Last Updated: 07:27 PM, 11 December 2022
ખાલી છે સુશાંતવાળો ફ્લેટ
માનવામાં આવે છે કે સુશાંતે 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટના પંખે લટકીને આત્મહત્યા કરી હતી. સુશાંતના મોતથી આખા દેશમાં તેના પ્રશંસકો શોકમગ્ન થયા હતા. કોરોનાકાળ દરમ્યાન આ સમાચાર આવવા બધા માટે શોકિંગ હતા. સુશાંત પોતાના બાંદ્રા વાળા એપાર્ટમેન્ટમાં મૃત મળ્યાં હતા. હાલમાં આ ઘરના એસ્ટેટ એજન્ટ રફીક મર્ચન્ટે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો. જ્યાં તેમણે જણાવ્યું કે તે મકાન હવે ફરીથી ભાડા માટે તૈયાર છે. આ ફ્લેટનુ ભાડુ પાંચ લાખ છે.
અભિનેતાની મોતથી ગભરાયા લોકો
સુશાંતના મોતના કારણે આ મકાનને કોઈ પણ જોવા માટે તૈયાર નથી. બ્રોકરે એક ન્યુઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકોને આ પ્રોપર્ટીમાં બિલ્કુલ રસ નથી. તો સી-ફેન્સિંગ ડુપ્લેક્સ ફ્લેટના એનઆરઆઈ માલિકે ભાડુ પણ ઘટાડવાની ના પાડી દીધી છે. તે પાંચ લાખમાં જ ફ્લેટને આપવા માંગે છે. આ સાથે વિવાદથી બચવા માટે આગળ કોઈ પણ મૂવી સ્ટારને પણ ફ્લેટ ભાડા પર આપવાની ના પાડી દીધી છે. એવામાં જેટલા પણ પોટેન્શિયલ ભાડુઆત છે, તેઓ બીજા વિકલ્પ તપાસે છે.
વિવાદ સાથે જોડાયેલો ફ્લેટ કોઈ લેવા તૈયાર નથી
રફિકે કહ્યું કે આ કન્ડીશન્સ અને ફ્લેટમાં થયેલા મોતના કારણથી દરેક વ્યક્તિ તેનાથી બચવા માંગે છે. જે ફ્લેટ વિવાદો સાથે જોડાયેલો હોય તેવો ફ્લેટ કોઈ પણ વ્યક્તિ લેવા ઈચ્છશે નહીં. જો કોઈ ભાડુઆત રસ બતાવે છે તો પણ આજુબાજુમાં રહેતા સ્થાનિકો તેમને કહાનીઓ સંભળાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir