ક્રિકેટ / વર્લ્ડ કપની બે ફાઈનલ ટીમો વચ્ચે ફરી ટક્કર, ઓસ્ટ્રેલિયા ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, કોણ બન્યું કેપ્ટન

Suryakumar Yadav to lead Team India in T20I series against Australia, Shreyas Iyer to join squad as vice captain

બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરીને સૂર્યકુમાર યાદવને કેપ્ટનન્સી સોંપી છે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ