બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Suryakumar Yadav to lead Team India in T20I series against Australia, Shreyas Iyer to join squad as vice captain

ક્રિકેટ / વર્લ્ડ કપની બે ફાઈનલ ટીમો વચ્ચે ફરી ટક્કર, ઓસ્ટ્રેલિયા ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, કોણ બન્યું કેપ્ટન

Last Updated: 10:09 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરીને સૂર્યકુમાર યાદવને કેપ્ટનન્સી સોંપી છે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે.

  • ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન
  • રોહિત-કોહલીને આરામ, સૂર્યકુમાર યાદવ કેપ્ટન
  • 23 નવેમ્બરથી ભારતમાં રમાશે પાંચ ટી 20 મેચ 

વર્લ્ડ કપની બે ફાઈનલ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી ટક્કર થવાની છે. 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 સીરિઝ રમાવાની છે. આ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવાયો છે. 

રોહિત અને કોહલીને આરામ 
નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા ટી-20 સીરિઝ માટે ભારતની ટીમ 
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંઘ, જીતેશ શર્મા (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંઘ, પ્રસિધ ક્રિશ્ના, આવેશ ખાન, મુકેશ કુમાર.

સંકળાયેલા મુદ્દાઓ

India Australia T20I series suryakumar yadav ઈન્ડીયા ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ સૂર્યકુમાર યાદવ India Australia T20I series
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ