બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / suryakumar yadav ankle injury serious ruled out for few weeks no ind vs afg t20 series
Dinesh
Last Updated: 11:54 PM, 22 December 2023
ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકામાં ટી20 સીરીઝ જીતી છે અને હવે તેણે વનડે સીરીઝ પર પણ કબ્જો કરી લીધો છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો તેઓ ટેસ્ટ શ્રેણીમાં પણ ઐતિહાસિક જીત નોંધાવશે તો આ પ્રવાસ સંપૂર્ણ રીતે સફળ સાબિત થઈ જશે. આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે દક્ષિણ આફ્રિકાથી પણ કેટલાક પીડાદાયક સમાચાર આવ્યા છે. જેમાં હવે સૌથી મોટો આંચકો એ લાગ્યો છે, કે ટી-20 ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ઈજાના કારણે આગામી કેટલાક સપ્તાહો સુધી ક્રિકેટથી દૂર રહેશે. સૂર્યાને છેલ્લી T20 મેચમાં આ ઈજા થઈ હતી જેને લઈ તે આવતા મહિને યોજાનારી T20 શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.
ઘૂંટણમાં ઈજા થઈ
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સૂર્યાની ઈજા ખૂબ જ ગંભીર છે, જેના કારણે તે આગામી કેટલાક અઠવાડિયા સુધી ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર રહેશે. જોહાનિસબર્ગમાં રમાયેલી છેલ્લી T20 મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યાનો પગ વળી ગયો હતો, જેના કારણે તેને પગની ઘૂંટણમાં ઈજા થઈ હતી.
7 અઠવાડિયા માટે બહાર
સૂર્યા ODI શ્રેણીનો ભાગ નહોતો અને ન તો તે ટેસ્ટ ટીમનો ભાગ છે. આ સ્થિતિમાં તે T20 સિરીઝ બાદ દેશ પરત ફર્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પરત ફર્યા બાદ સૂર્યાના પગની ઘૂંટીનું સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રેડ-2 ફાટી ગયું હતું. આ સ્થિતિમાં તે તરત જ મેદાનમાં પરત ફરી શકશે નહીં અને તેને હાલ પૂરતો આરામ કરવો પડશે. બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કારણે સૂર્યકુમાર લગભગ 7 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. તે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે થનારી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં પણ રમી શકશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh