બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 02:50 PM, 3 July 2023
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને એક વર્ષમાં રાશિ ચક્ર પૂર્ણ કરે છે. 1 વર્ષ પછી સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 17 ઓગસ્ટના રોજ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ પહેલેથી જ સિંહ રાશિમાં છે. આ રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનશે, જેની કેટલીક રાશિઓ પર શુભ અસર થશે. નાણાંકીય લાભ થશે, કરિઅરમાં પ્રગતિ થશે અને માન સમ્માન મળશે. કઈ રાશિના જાતકોને બુધાદિત્ય રાજયોગનો લાભ મળશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
બુધાદિત્ય રાજયોગની આ રાશિના જાતકો પર થશે શુભ અસર
મિથુન- બુધાદિત્ય રાજયોગથી મિથુન રાશિના જાતકોને લાભ થશે. સાહસ, પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, જેથી કામમાં સફળતા મળશે. વિદેશ સંબંધિત કામ પૂર્ણ થશે. વિદેશ જવાની તક મળી શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. આર્થિક સમૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. બિઝનેસ સારો ચાલશે.
તુલા- બુધાદિત્ય રાજયોગથી તુલા રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. આ રાજયોગના કારણે પદ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં પ્રગતિ થશે અને આવક વધશેય આવકના નવા સ્ત્રોત ઊભા થશે. અગાઉ જે પણ રોકાણ કર્યું હશે, તેનાથી લાભ થશે. બિઝનેસ ડીલ ફાઈનલ થઈ શકે છે. લગ્ન નક્કી થઈ શકે છે.
ધન- બુધાદિત્ય રાજયોગથી ધન રાશિના જાતકોનો લાભ થશે. ભાગ્ય સાથ આપશે. નોકરી અને બિઝનેસ સારો ચાલશે. તમે યાત્રા માટે જઈ શકો છો. જીવનમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે. તમે ખર્ચાઓ કરશો પરંતુ આવક થવાને કારણે કોઈ સમસ્યા નહીં થાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh