બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / surya Gochar in singh 2023 make budhaditya rajyog will give promotion increment

ગુડ ન્યૂઝ / દરેક કામમાં મળશે સફળતા, વિદેશ જવાનું સપનું થશે પૂર્ણ, નોકરિયાતો માટે પણ છે ખુશખબરી: આ રાશિના જાતકોમાં થશે ભાગ્યોદય

Manisha Jogi

Last Updated: 02:50 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 ઓગસ્ટના રોજ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ પહેલેથી જ સિંહ રાશિમાં છે. આ રાશિના જાતકોને બુધાદિત્ય રાજયોગનો લાભ મળશે.

  • સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે
  • 1 વર્ષ પછી સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે
  • આ રાશિના જાતકોને બુધાદિત્ય રાજયોગનો લાભ થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને એક વર્ષમાં રાશિ ચક્ર પૂર્ણ કરે છે. 1 વર્ષ પછી સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 17 ઓગસ્ટના રોજ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ પહેલેથી જ સિંહ રાશિમાં છે. આ રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનશે, જેની કેટલીક રાશિઓ પર શુભ અસર થશે. નાણાંકીય લાભ થશે, કરિઅરમાં પ્રગતિ થશે અને માન સમ્માન મળશે. કઈ રાશિના જાતકોને બુધાદિત્ય રાજયોગનો લાભ મળશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

બુધાદિત્ય રાજયોગની આ રાશિના જાતકો પર થશે શુભ અસર
મિથુન-
બુધાદિત્ય રાજયોગથી મિથુન રાશિના જાતકોને લાભ થશે. સાહસ, પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, જેથી કામમાં સફળતા મળશે. વિદેશ સંબંધિત કામ પૂર્ણ થશે. વિદેશ જવાની તક મળી શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. આર્થિક સમૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. બિઝનેસ સારો ચાલશે. 

તુલા- બુધાદિત્ય રાજયોગથી તુલા રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. આ રાજયોગના કારણે પદ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં પ્રગતિ થશે અને આવક વધશેય આવકના નવા સ્ત્રોત ઊભા થશે. અગાઉ જે પણ રોકાણ કર્યું હશે, તેનાથી લાભ થશે. બિઝનેસ ડીલ ફાઈનલ થઈ શકે છે. લગ્ન નક્કી થઈ શકે છે. 

ધન- બુધાદિત્ય રાજયોગથી ધન રાશિના જાતકોનો લાભ થશે. ભાગ્ય સાથ આપશે. નોકરી અને બિઝનેસ સારો ચાલશે. તમે યાત્રા માટે જઈ શકો છો. જીવનમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે. તમે ખર્ચાઓ કરશો પરંતુ આવક થવાને કારણે કોઈ સમસ્યા નહીં થાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ