બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 08:14 AM, 10 December 2023
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય 16 ડિસેમ્બર 2023ના રોજ સૂર્ય ગોચર કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ધનમાં પ્રવેશ કરે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ધન રાશિના સૂર્યને માંગલિક કાર્ય માટે અશુભ માનવામાં આવે છે. જેને એક મહિનાનો ખરમાસ કહે છે. આ દરમિયાન સગાઈ, લગ્ન, બાબરી, ગૃહપ્રવેશ, યજ્ઞ હવન કરવામાં આવતા નથી. આ વર્ષે 16 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી કમૂરતા રહેશે. 15 જાન્યુઆરી 2024થી મકરસંક્રાંતિ સાથે કમૂરતા પૂર્ણ થશે અને ત્યારપછી શુભકાર્યની શરૂઆત થશે. આ એક મહિનામાં શુભ કાર્ય નહીં થઈ શકે, પરંતુ આ 3 રાશિના જાતકો માટે આ એક મહિનો શુભ સાબિત થઈ શકે છે. સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે.
સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને લાભ
મેષ- આ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોનું ધર્મ અને કર્મમાં મન પરોવાશે. બિઝનેસ અને નોકરીમાં લાભ થશે. વિદ્યાર્થીઓ માટે ફળદાયી સમય સાબિત થશે. કોઈ ટ્રિપ પર જઈ શકો છો, જેથી લાભ થશે. શાંતિનો અનુભવ થશે અને આર્થિક પરિસ્થિતિ સારી રહેશે.
તુલા- આ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. જે લોકો સંવાદ સાથે જોડાયેલ ક્ષેત્રે કામ કરે છે, તેમની પ્રગતિ થઈ શકે છે. સામાજિત સ્તરે એક્ટીવ રહેશો અને નેટવર્ક વધશે. તમારું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે.
વૃશ્વિક- સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. ઓફિસમાં સારું પર્ફોર્મન્સ કરી શકશો અને સંતોષ થશે. નાણાંકીય લાભ થશે તથા બેન્ક બેલેન્સ વધશે. નવી તક મળી શકે છે. આ મહિને આરોગ્યનું ધ્યાન રાખવું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh