બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / surya gochar in dhanu 2023 will make rich with in one month to these zodiac people

ગ્રહ ગોચર / એક મહિનામાં ધનવાન બની જશે આ રાશિના જાતકો: 16 ડિસેમ્બરથી કૃપા વરસાવશે સૂર્ય, જાણો કયા ક્ષેત્રોમાં મળશે લાભ

Manisha Jogi

Last Updated: 08:14 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ 3 રાશિના જાતકો માટે આ એક મહિનો શુભ સાબિત થઈ શકે છે. સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે.

  • સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે
  • સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે
  • આ એક મહિનો શુભ સાબિત થઈ શકે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય 16 ડિસેમ્બર 2023ના રોજ સૂર્ય ગોચર કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ધનમાં પ્રવેશ કરે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ધન રાશિના સૂર્યને માંગલિક કાર્ય માટે અશુભ માનવામાં આવે છે. જેને એક મહિનાનો ખરમાસ કહે છે. આ દરમિયાન સગાઈ, લગ્ન, બાબરી, ગૃહપ્રવેશ, યજ્ઞ હવન કરવામાં આવતા નથી. આ વર્ષે 16 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી કમૂરતા રહેશે. 15 જાન્યુઆરી 2024થી મકરસંક્રાંતિ સાથે કમૂરતા પૂર્ણ થશે અને ત્યારપછી શુભકાર્યની શરૂઆત થશે. આ એક મહિનામાં શુભ કાર્ય નહીં થઈ શકે, પરંતુ આ 3 રાશિના જાતકો માટે આ એક મહિનો શુભ સાબિત થઈ શકે છે. સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે. 

સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને લાભ
મેષ-
આ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોનું ધર્મ અને કર્મમાં મન પરોવાશે. બિઝનેસ અને નોકરીમાં લાભ થશે. વિદ્યાર્થીઓ માટે ફળદાયી સમય સાબિત થશે. કોઈ ટ્રિપ પર જઈ શકો છો, જેથી લાભ થશે. શાંતિનો અનુભવ થશે અને આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. 

તુલા- આ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. જે લોકો સંવાદ સાથે જોડાયેલ ક્ષેત્રે કામ કરે છે, તેમની પ્રગતિ થઈ શકે છે. સામાજિત સ્તરે એક્ટીવ રહેશો અને નેટવર્ક વધશે. તમારું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. 

વૃશ્વિક- સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. ઓફિસમાં સારું પર્ફોર્મન્સ કરી શકશો અને સંતોષ થશે. નાણાંકીય લાભ થશે તથા બેન્ક બેલેન્સ વધશે. નવી તક મળી શકે છે. આ મહિને આરોગ્યનું ધ્યાન રાખવું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ