બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / surya gochar 2023 for one month the sun god of these zodiac signs will brighten the fortune
Manisha Jogi
Last Updated: 02:10 PM, 14 August 2023
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્ય સહનશક્તિ, નેતૃત્ત્વ, ગુણ, સમર્પણ, સમાજમાં નામ અને પ્રસિદ્ધિ નિયંત્રિત કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. સૂર્ય પોતાની જ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્ય 17 ઓગસ્ટના રોજ બપોરે 01:23 વાગ્યે ગોચર કરશે, તેનાથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- સૂર્ય ગોચર વિદ્યાર્થીઓ માટે ફળદાયી સાબિત થશે. માતા પિતાને બાળકો પાસેથી સારા સમાચાર મળી શકે છે અને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસારકરી શકે છે. પ્રેમ જીવન માટે હાલનો સમય અનુકૂળ નહીં રહે, ક્રોધ અને અહંકારનો અનુભવ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે અને પ્રોફેશનલ લાઈફમાં મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે.
મિથુન- આ રાશિના જાતકો સાહસ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ભાઈ-બહેન તમારું સમર્થન કરશે, પરંતુ અહંકારનો મુદ્દો ઉભો થઈ શકે છે. ટૂંકા અને લાંબા અંતરની યાત્રાનો યોગ બની રહ્યો છે. પિતા સાથે સંબંધો સારા રહેશે. ધાર્મિક ગતિવિધિઓ સાથે જોડાયેલા રહેશો.
કર્ક- આ ગોચર તમારા પક્ષમાં રહેશે. તમારા મનમાં જે વિચાર આવશે, તે પ્રોફેશનલ લાઈફમાં મદદરૂપ સાબિત થશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. વાત કરતા સમયે શબ્દો પર કાબૂ રાખો, જેથી અન્ય વ્યક્તિને ઠેસ ના પહોંચે.
વૃશ્વિક- કરિઅર ક્ષેત્રે સૂર્યનું ગોચર ફળદાયી સાબિત તશે. સરકારી ક્ષેત્રે નોકરી કરી રહ્યા છો, તો લાભ થશે. બિઝનેસમેનને લાભ થશે અને સરકારી અધિકારીઓને લાભ થશે. ટીકાઓને પોઝિટીવરૂપે ધ્યાને લો અને તમારી નબળાઈ દૂર કરવાની કોશિશ કરો.
ધન- ભાગ્ય તમને સાથ આપશે. ઉચ્ચ શિક્ષા મેળવતા વિદ્યાર્થીઓને વિદેશ જઈને નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવાની તક મળી શકે છે. પિતા અને ભાઈ-બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. ધાર્મિત કારણથી તીર્થસ્થળની યાત્રા કરી શકો છો. આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh