બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / surya gochar 2023 budhaditya rajyoga made during surya gochar in singh rashi 2023

Surya Gochar 2023 / સિંહમાં થશે સુર્યનું ગોચર, બનશે છપ્પરફાડ આવક વધારનારો બુધાદિત્ય રાજયોગ, આ 3 રાશિવાળા થશે માલામાલ

Arohi

Last Updated: 12:59 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Gochar 2023 Budhaditya Rajyoga: 17 ઓગસ્ટ ગુરૂવારે સૂર્યનું ગોચર સિંહ રાશિમાં થવાનું છે. 25 જુલાઈથી બુધ ગ્રહ સિંહ રાશિમાં છે અને સૂર્ય દેવના આવવાથી બન્નેની યુતી બનશે. જેનાથી બુધાદિત્ય રાજયોગ બનશે.

  • સિંહ રાશિમાં સૂર્યનું ગોચર 
  • બનાવશે બુધાદિત્ય રાજયોગ
  • આ રાશિના લોકોની કિસ્મત ચમકશે 

17 ઓગસ્ટ ગુરૂવારથી સૂર્યનું ગોચર સિંહ રાશિમાં થવાનું છે. સૂર્ય દેવ પોતાની રાશિ સિંહમાં 17 ઓગસ્ટે બપોરે 1.44 મિનિટ પર ગોચર કરશે. તે આ દિવસથી આખો એક મહિનો એટલે કે 17 સપ્ટેમ્બર બપોર સુધી સિંહ રાશિમાં હશે. બપોર 1.42 મિનિટ પર કન્યા રાશિમાં પ્રવેશ કરી જશે. 25 જુલાઈથી બુધ ગ્રહ સિંહ રાશિમાં છે અને સૂર્ય દેવના આવવાથી બન્નેની યુતિ બનશે. જેનાથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. 

બુધાદિત્ય રાજયોગથી આ 3 રાશિના લોકોની કિસ્મત ચમકશે 
મેષ 

બુધાદિત્ય રાજયોગથી મેષ રાશિના જાતકોને ખૂબ જ ધન લાભ થશે. નોકરીયાત લોકોના પગારમાં વધારો થઈ શકે છે અને તમને પ્રમોશન પણ મળી શકે છે. અચાનક ધન લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત થશે. 

તમારૂ બેંક બેલેન્સ પણ પહેલાથી વધારે થશે અને તમે વધારે બચત કરી શકશો. એવામાં તમારૂ પારિવારિક જીવન સુખમય રહેશે. પરિવારને સમય આપશો. બાળકો પાસેથી કોઈ ગુડન્યૂઝ મળી શકે છે. સૂર્ય દેવની પૂજાથી કિસ્મતના તાળા ખુલી જશે. 

કર્ક 
બુધાદિત્ય રાજયોગના નિર્માણથી તમારી રાશિના જાતકોને જબરદસ્ત ધન લાભ થઈ શકે છે. કારણ કે આ તમારા ધન ભાવમાં બની રહ્યો છે. અચાનકથી મળતું ધન તમને ખુશી આપી શકે છે. જે લોકો એક્સપોર્ટ-ઈનપોર્ટનું કામ કરે છે કે જેમનો બિઝનેસ વિદેશ સાથે છે. તેમને આ એક મહિનામાં ખૂબ લાભ થઈ શકે છે. 

વ્યાપારી વર્ગનું અટકાયેલું ધન પરત મળી જશે. તેનાથી તમને રોકાણ કે પછી કામને આગળ વધારવાની તર મળશે. તમારી સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. નોકરિયાત લોકોનું વ્યક્તિત્વ સારૂ હશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. 

તુલા 
બુધાદિત્ય રાજયોગનો તમારા જીવન પર સકારાત્મક અસર પડશે. આ સમયે તમારી આવકમાં વધારો થશે. શેર બજારમાં રોકાણ કરનારને મોટો ફાયદો થશે. તમે જે ધન પહેલા રોકાણ કરી રાખ્યું છે તેનાથી તમને લાભ મળવાની આશા છે. 

17 ઓગ્સટથી તમે કોઈ નવી યોજના પર કામ કરવા માંગો છો તો સમય અનુકૂળ રહેશે. તમને સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. નોકરીયાત લોકોને પોતાના વર્તનનું ધ્યાન રાખવું પડશે. પહેલાના વિવાદોથી છુટકારો મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ