બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 12:59 PM, 10 August 2023
17 ઓગસ્ટ ગુરૂવારથી સૂર્યનું ગોચર સિંહ રાશિમાં થવાનું છે. સૂર્ય દેવ પોતાની રાશિ સિંહમાં 17 ઓગસ્ટે બપોરે 1.44 મિનિટ પર ગોચર કરશે. તે આ દિવસથી આખો એક મહિનો એટલે કે 17 સપ્ટેમ્બર બપોર સુધી સિંહ રાશિમાં હશે. બપોર 1.42 મિનિટ પર કન્યા રાશિમાં પ્રવેશ કરી જશે. 25 જુલાઈથી બુધ ગ્રહ સિંહ રાશિમાં છે અને સૂર્ય દેવના આવવાથી બન્નેની યુતિ બનશે. જેનાથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે.
બુધાદિત્ય રાજયોગથી આ 3 રાશિના લોકોની કિસ્મત ચમકશે
મેષ
બુધાદિત્ય રાજયોગથી મેષ રાશિના જાતકોને ખૂબ જ ધન લાભ થશે. નોકરીયાત લોકોના પગારમાં વધારો થઈ શકે છે અને તમને પ્રમોશન પણ મળી શકે છે. અચાનક ધન લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત થશે.
તમારૂ બેંક બેલેન્સ પણ પહેલાથી વધારે થશે અને તમે વધારે બચત કરી શકશો. એવામાં તમારૂ પારિવારિક જીવન સુખમય રહેશે. પરિવારને સમય આપશો. બાળકો પાસેથી કોઈ ગુડન્યૂઝ મળી શકે છે. સૂર્ય દેવની પૂજાથી કિસ્મતના તાળા ખુલી જશે.
કર્ક
બુધાદિત્ય રાજયોગના નિર્માણથી તમારી રાશિના જાતકોને જબરદસ્ત ધન લાભ થઈ શકે છે. કારણ કે આ તમારા ધન ભાવમાં બની રહ્યો છે. અચાનકથી મળતું ધન તમને ખુશી આપી શકે છે. જે લોકો એક્સપોર્ટ-ઈનપોર્ટનું કામ કરે છે કે જેમનો બિઝનેસ વિદેશ સાથે છે. તેમને આ એક મહિનામાં ખૂબ લાભ થઈ શકે છે.
વ્યાપારી વર્ગનું અટકાયેલું ધન પરત મળી જશે. તેનાથી તમને રોકાણ કે પછી કામને આગળ વધારવાની તર મળશે. તમારી સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. નોકરિયાત લોકોનું વ્યક્તિત્વ સારૂ હશે. લોકો તમારાથી પ્રભાવિત થશે.
તુલા
બુધાદિત્ય રાજયોગનો તમારા જીવન પર સકારાત્મક અસર પડશે. આ સમયે તમારી આવકમાં વધારો થશે. શેર બજારમાં રોકાણ કરનારને મોટો ફાયદો થશે. તમે જે ધન પહેલા રોકાણ કરી રાખ્યું છે તેનાથી તમને લાભ મળવાની આશા છે.
17 ઓગ્સટથી તમે કોઈ નવી યોજના પર કામ કરવા માંગો છો તો સમય અનુકૂળ રહેશે. તમને સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. નોકરીયાત લોકોને પોતાના વર્તનનું ધ્યાન રાખવું પડશે. પહેલાના વિવાદોથી છુટકારો મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh