બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Surat family's tragic accident in UP's Barbanki, 6 people killed
Mehul
Last Updated: 06:06 PM, 16 February 2022
ઉતર પ્રદેશના બારાબંકી જીલ્લામાં બુધવારે સવારે એક ભીષણ માર્ગ અકસ્માતમાં 6 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.મૃત્કોમ્માં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં ધોરી માર્ગ પર ઉભેલા એક કન્ટેનરમાં કાર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.દુર્ઘટના રામસ્નેહી ઘાટ કોટવાલીનાં નારાયણપૂર પાસે મધરાતે 3 વાગ્યે ઘટી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો આગળનો ભાગ કન્ટેનરમાં ઘૂસી ગયો હતો જેમાં આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા. આ પરિવાર સુરતના વ્યાપારીનો હતો.
बाराबंकी में भीषण सड़क हादसा , सड़क किनारे खड़े कंटेनर में पीछे से जा घुसी तेज़ रफ़्तार सिलेरियो कार , हादसे में 6 लोगो की मौके पर हुई मौत ,अहमदाबाद का रहने वाला था परिवार।@Uppolice @Barabankipolice #accident #barabanki #UttarPradesh pic.twitter.com/F6H6ATHeBc
— Monu Lodhi (@monu_lodh) February 16, 2022
વ્યાપારી પરિવાર સુરતનો
સુરતના વેપારી પરિવારને ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત નડતા સુરતના વ્યાપારી વર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વેપારી અજયકુમાર વર્મા સહિત પરિવારના 6 સભ્યોનું નિધન થતા શોક્નીં લહેર ફરીવળી હતી. અયોધ્યા-લખનઉ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. વ્યાપારી પરિવાર પોતાની કાર લઈને વતનમાં ફરવા ગયા હતા. જ્યાં આ અકસ્માત સર્જાયો હતો.
કારના ફુરચા ઉડી ગયા
બુધવારે સવારે 3 વાગ્યે લખનૌ -અયોધ્યા માર્ગ પર એક ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના બે બાળકો સહીત 6 લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતા. માહિતી મુજબ શુજાગંજનાં હયાત નગર નિવાસી અજય કુમાર તેમની પત્ની અને બાળકો સહીત 6 વ્યક્તિઓ સાથે સુરતથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.જેવા રામસ્નેહી ઘાટ પોલીસ મથકની હદમાં પહોચ્યા ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નારાયણપૂર પાસે ઉભેલા કન્ટેનર સાથે ગાડી ટકરાઈ હતી.આ ગાડીના ફુરચા ઉડી ગયા હતા સુરતનો આ પરિવાર તેમના પૈતૃક નિવાસ એવા હયાતનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના ઘટી હતી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir