બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 03:50 PM, 27 July 2023
ગ્રહોના રાજા સૂર્યનું ગોચર પુષ્ય નક્ષત્રમાં થઈ ચુક્યું છે. સૂર્ય દેવે 20 જુલાઈ દિવસ ગુરૂવારે સાંજે 5.08 મિનિટ પર પુષ્પ નક્ષત્રમાં ગોચર કર્યું. ત્યારથી તે પુષ્ય નક્ષત્રમાં છે. સૂર્ય દેવ 20 જુલાઈથી 3 ઓગસ્ટ ગુરૂવાર સુધી પુષ્ય નક્ષત્રમાં રહેશે. પછી સૂર્ય દેવ 3 ઓગસ્ટે સાંજે 4.04 મિનિટ પર અશ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે. સૂર્ય દેવના પુષ્ય નક્ષત્રમાં આવવાથી મિથુન સહિત 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ છે. જાણો કઈ છે તે રાશિઓ..
વૃષભ
સૂર્ય દેવના પુષ્ય નક્ષત્રમાં આવવાથી વૃષભ રાશિના જાતકોને ઘણા લાભ થઈ શકે છે. સૌથી પહેલા તો તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. તમારો સામાજીત પ્રભાવ પણ વધી શકે છે. તમારા માટે આવતના નવા સ્ત્રોત બની શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે.
તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ રહેશે. જેનાથી તમે કામમાં રિસ્ક લેવાથી નહીં ડરો. જોકે તેનાથી તમને લાભ પણ થઈ શકે છે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
મિથુન
પુષ્ય નક્ષત્રમાં સૂર્યના ગોચરથી તમારી રાશિના જાતકોને વ્યાપારમાં નફો થઈ શકે છે. પૈતૃક વ્યવસાયમાં તમારી ખૂબ મહેનત કરશે. જેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે. તેમાં તમારા પરિવાર માટે સદસ્યોનો પણ સહયોગ પ્રાપ્ત થશે.
સૂર્યના પ્રભાવના કારણે તમે પોતાના વિરોધીઓ પર હવી રહેશો. તમારૂ ષડયંત્ર વિફળ રહેશે. એવામાં તમારો આર્થિક પક્ષ મજબૂત થઈ શકે છે. તમારા સોશિયલ નેટવર્કમાં વૃદ્ધિ થશે. જેનાથી કામમાં મદદ મળી શકે છે.
વૃશ્વિક
સૂર્ય દેવના પુષ્ય નક્ષત્રમાં ગોચર કરવાથી તમારી રાશિના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. આ સમયે તમને અચાનક ધન લાભ થઈ શકે છે. તમારા ભૌતિક સુખ અને સુવિધાઓમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે. તેના માટે તમે ધન ખર્ચ પણ કરી શકો છો.
નોકરીયાતો માટે યોગ્ય સમય. તમારા કામના વખાણ થશે અને કામના દમ પર તમે નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તેનાથી તમારા પ્રભાવમાં વૃદ્ધિ થઈ શકે છે. તે સમયે તમારો મનોબળ ખૂબ વધેલું રહેશે. તમે પડકારોનો મુકાબલો કરવામાં સફળ રહેશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh