બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Such a showpiece manages the negative energy in the house, even by mistake it is not used in decorating the house
Megha
Last Updated: 05:03 PM, 21 August 2022
ઘણી વખત લોકો ઘર સજાવવાના ચક્કરમાં એવી ભૂલો કરી નાખે છે જે વાસ્તુ દોષનું કારણ બની જાય છે. ઘરમાં તાજમહેલ શો પીસ રાખવો કે ફોટો લગાવવો લોકોને ઘણો પસંદ હોય છે. ઘણા લોકો ઘર સજાવવા માટે તાજમહેલનો શો પીસ અને ફોટો ઘરમાં લગાવે છે પણ અમે તમને જાણવી દઈએ કે દુનિયાની સાત અજાયબીમાંથી એક અજાયબી કહેવાતા તાજમહેલ ભલે ખૂબ સુંદર હોય પણ તેની તસવીર કે શો પીસ ઘરમાં લગાવવી ન જોઈએ. સાથે જ કોઈને ભેટ તરીકે પણ ન આપવું જોઈએ.
ઘરમાં નકારાત્મકતા લાવે છે
શાહજહાએ તેની પત્ની મુમતાઝની મૃત્યુ પછી તેની યાદમાં તાજમહલ બનાવડાવ્યો હતો, હિંદુ ધર્મમાં કબ્રિસ્તાન કે સમાધિની તસ્વીર ઘરમાં રાખવી શુભ નથી માનવામાં આવતી. એવું કહેવામાં આવે છે કે એવી તસ્વીરો ઘરમાં નકારાત્મકતા લાવે છે. એટલા માટે ઘરમાં ક્યારેય તાજમહેલનું શોપીસ કે તેનો ફોટો ન લગાવવો જોઈએ.
વાસ્તુ દોષ
વાસ્તુ શાસ્ત્ર મુજબ દુઃખ, સમાધિ, મૃત્યુથી જોડાયેલ તાજમહેલ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ ઉદ્ભવે છે. આવા વાસ્તુ દોષ ઘણાં પ્રકારની સમસ્યા લઈને આવે છે, તેનાથી ઘરના લોકોની તરક્કીમાં પણ અડચણ આવે છે. સાથે જ ઘરમાં બીમારીઓનું પણ આગમન થાય છે. એ સાથે આર્થીક તંગીનો પણ સામનો કરવો પડે છે.
એટલા માટે જ કોઈને પણ તાજમહેલની તસ્વીર કે શોપીસ ભેટમાં પણ ન આપવી જોઈએ. તેને પણ શુભ માનવામાં નથી આવતું. જો તમારી પાસે તાજમહેલનું શો પીસ કે તસ્વીર હોય તો તેને ભૂલથી પણ ઘરમાં સજાવીને રાખતાં નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh