બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / stampede broke out in ujjain mahakal temple after falling tin shed
Pravin
Last Updated: 04:23 PM, 25 July 2022
ઉજ્જૈનના રુદ્રસાગર વિસ્તારમાં પતરાનો શેડ પડી જવાના કારણે મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જેમ તેમ કરીને મોર્ચો સંભાળી લીધો હતો. કહેવાય છે કે, વરસાદના કારણે શ્રદ્ધાળુઓ શેડની નીચે ઊભા હતા. જ્યાં અમુક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં પોલીસ ટીમ મોર્ચો સંભાળી લીધો છે.
હકીકતમાં જોઈએ તો, શ્રાવણનો સોમવાર હોવાના કારણે અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. વરસાદ થવાના કારણે શ્રદ્દાળુઓ એક શેડ નીચે આવીને ઊભા હતા. શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતાં લોડ થતાં ટીન શેડ નીચે પડ્યો હતો. જેનાથી શ્રદ્ધાળુઓને ઈજા થઈ હતી. જો કે, પોલીસે તાત્કાલિક મોર્ચો સંભાળી લીધો હતો.
— अजीत तिवारी (@ajittiwari24) July 25, 2022
દર્શન વ્યવસ્થા એકદમ ફેલ
શ્રાવણના મહિનાનો બીજો સોમવાર હોવાના કારણે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે હજારોની સંખ્યામાં દેશભરમાં લોકો અહીં પહોંચી રહ્યા છે. આ જ કારણ છે કે, જિલ્લા પ્રશાસન અને મંદિર દ્વારા પૂર્વાનુમાન લગાવીને કરવામાં આવેલા દર્શન વ્યવસ્થા એકદમ ફેલ ગઈ છે. સ્થિતિ એવી થઈ છે કે, ભીડમાં દબાઈને શ્રદ્ધાળુઓ બેભાન થઈ રહ્યા છે. તેમના પરિજનોએ જિલ્લા હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh