બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Sridevi mithun chakraborty secret marriage shocked wife wants to do suicide
Arohi
Last Updated: 02:52 PM, 17 April 2023
બોલિવુડમાં લગ્ન બાદ પણ એક્સ્ટ્રામેરિટલ અફેર કોઈ નવી વાત નથી. ઘણા એક્ટર પરણીત હોવા છતાં સુંદર એક્ટ્રેસના પ્રેમમાં પડીને પોતાનું ઘર બર્બાદ કરી ચુક્યા છે. આવું જ કંઈક મિથુન ચક્રવર્તીની સાથે થયું હતું. ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ મિથુન શ્રીદેવીના પ્રેમમાં પડી ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બન્નેએ ચુપચાપ લગ્ન કરી લીધા હતી અને તેના વિશે કોઈને જાણ પણ ન હતી થવા દીધી. જોકે ઘણુ છુપાવ્યા બાદ પણ જ્યારે આ લગ્નની ખબર મિથુનની પત્ની યોગિતાને થઈ તો ઘરમાં હંગામો થવો સ્વાભાવીક છે.
પત્નીએ ભર્યું એવું પગલું કે....
મિથુનનો પરિવાર તુટવા પર આવી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યોગિતાને આ વાતથી એટલો મોટો આઘાત લાગ્યો હતો કે તેણે સુસાઈડ કરવાનું નક્કી કરી લીધુ હતું.
આ ઘટનાથી મીથુનના પગ નીચેથી જમીન ખસીગઈ અને તેમણે શ્રીદેવી સાથે સંબંધ તોડવાનું જ યોગ્ય સમજ્યું. આ વાતથી શ્રીદેવીનું દિલ તૂટી ગયું અને આ રીતે મિથુન સાથે તેમનો સંબંધ હંમેશા હંમેશા માટે પુરો થઈ ગયો.
બોની કપૂર સાથે થયા શ્રીદેવીના લગ્ન
મિથુન સાથે સંબંધ તુટ્યા બાદ શ્રીદેવીના દિલના તાર પ્રોડ્યુસર બોની કપૂર સાથે જોડાયા અને 1996માં તેમણે લગ્ન કરી ઘર વસાવી લીધુ. ત્યાર બાદ તે દિકરી જાહ્નવી અને ખુશીની માતા બની અને પોતાની ફેમિલી લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ.
શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે બોની કપૂરે પોતાની પત્ની મોના શૌરી કપૂરને ડિવોર્સ આપ્યો હતો. શ્રીદેવી મોતાની ખૂબ જ સારી મિત્ર હતી. ત્યાં જ મિથુનની વાત કરીએ તો શ્રીદેવી સાથે સંબંધ તોડીને તેમણે પોતાના લગ્ન બચાવી લીધી અને યોગિતા સાથે તેમનું લગ્ન જીવન તુટતા તુટતા બચ્યું. યોગિતા અને મિથુનના ત્રણ દિકરા અને એક દિકરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh