બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 04:55 PM, 20 June 2023
spider at home creates: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના ખૂણામાં થનારા કરોળિયાના જાળા પોતાના માટે નુકસાનદાયક થઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, કોઇ પણ ઘરની અંદર કરોળિયાના જાળુ થવુ અશુભ માનવામાં આવે છે.
ઘરમાં કરોળિયાના જાળા થવા શુભ સંકેત માનવામાં આવતુ નથી. તેથી ઘરમાં મોટા-વડીલો તેને ઘરમાંથી દૂર કરવાની સલાહ આપતા હોય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કરોળિયાના જાળા નકારાત્મક ઉર્જાને વધારે છે. વાસ્તુનું માન્યતા મુજબ, તેનાથી ઘર-પરિવારના લોકોમાં આળસ, સ્વભાવમાં ચિડિયાપણુ અને વિચારોમાં નકારાત્મકતા આવવા લાગે છે.
ઘરોમાં કરોળિયાના જાળા થવા લાગે તો, ત્યા રહેનારા લોકોના મગજ પર પણ અસર પડી શકે છે. આ કારણે તે સમજી-વિચારવાની શક્તિથી પ્રભાવિત થઇ શકે છે.
વાસ્તુ અનુસાર, કરોળિયાના જાળાથી ઘરમાં વાસ્તુદોષ લાગે છે. આર્થિક તંગી આવે છે અને પૈસાને રોકવા મુશ્કિલ થઇ જાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબસ કરોળિયાના જાળા ઘરમાં લાગવાથી સુખ-સમૃદ્ધિમાં પણ ક્યારેય કમી થતી નથી. ઘરનો માહોલ અશાંત થવા લાગે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh