બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / spider at home creates money problem makes you poor

વાસ્તુ ટિપ્સ / ઘરમાં કરોળિયાનું જાળું હોવું મનાય છે અશુભ! હંમેશા રહે છે પૈસાની તંગી, જાણો કારણ

Bijal Vyas

Last Updated: 04:55 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર મુજબ, કોઇ પણ ઘરની અંદર કરોળિયાના જાળુ થવુ અશુભ માનવામાં આવે છે.

  • કરોળિયાના જાળા પોતાના માટે નુકસાનદાયક થઇ શકે છે
  • ઘરમાં કરોળિયાના જાળા થવા શુભ સંકેત માનવામાં આવતુ નથી
  • કરોળિયાના જાળાથી ઘરમાં વાસ્તુદોષ લાગે છે

spider at home creates: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના ખૂણામાં થનારા કરોળિયાના જાળા પોતાના માટે નુકસાનદાયક થઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, કોઇ પણ ઘરની અંદર કરોળિયાના જાળુ થવુ અશુભ માનવામાં આવે છે. 

ઘરમાં કરોળિયાના જાળા થવા શુભ સંકેત માનવામાં આવતુ નથી. તેથી ઘરમાં મોટા-વડીલો તેને ઘરમાંથી દૂર કરવાની સલાહ આપતા હોય છે. 

વિજ્ઞાનનો ચમત્કાર! મરેલા જંતુઓનો જગાડ્યો જીવ! પોતાના વજનથી અનેક ગણી ચીજ  ઉપાડી બતાવી | us scientists did unique experiment they turn dead spiders  into robots shockingly they pick ...

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કરોળિયાના જાળા નકારાત્મક ઉર્જાને વધારે છે. વાસ્તુનું માન્યતા મુજબ, તેનાથી ઘર-પરિવારના લોકોમાં આળસ, સ્વભાવમાં ચિડિયાપણુ અને વિચારોમાં નકારાત્મકતા આવવા લાગે છે. 

ઘરોમાં કરોળિયાના જાળા થવા લાગે તો, ત્યા રહેનારા લોકોના મગજ પર પણ અસર પડી શકે છે. આ કારણે તે સમજી-વિચારવાની શક્તિથી પ્રભાવિત થઇ શકે છે. 

મોરબીમાં કોંગો ફીવર દેખાતા રાજકોટ આરોગ્ય વિભાગ હરકતમાં | Congo Fever Rajkot  Health Department Action

વાસ્તુ અનુસાર, કરોળિયાના જાળાથી ઘરમાં વાસ્તુદોષ લાગે છે. આર્થિક તંગી આવે છે અને પૈસાને રોકવા મુશ્કિલ થઇ જાય છે. 

વાસ્તુ શાસ્ત્ર મુજબસ કરોળિયાના જાળા ઘરમાં લાગવાથી સુખ-સમૃદ્ધિમાં પણ ક્યારેય કમી થતી નથી. ઘરનો માહોલ અશાંત થવા લાગે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ