બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / sonia gandhi write letter to pm narendra modi for parliament special session
Arohi
Last Updated: 02:17 PM, 6 September 2023
કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા સંસદના ખાસ સત્રને લઈને વિપક્ષનું કન્ફ્યુઝન દૂર નથી થયું. હવે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે.
સોનિયાએ પોતાના પત્રમાં ખાસ સત્રનો એજન્ડો ન જણાવવા પર વાંધો ઉઠાવ્યો છે. તો ત્યાં જ પોતાની તરફથી નવ માંગો પણ મુકી છે. સોનિયા ગાંધીએ અદાણી મામલા પર જેપીસીની તપાસ સહિત જાતીય જનગણનો મુદ્દો ઉઠાવ્યો છે.
Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb
— Congress (@INCIndia) September 6, 2023
સરકાર પર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં સરકાર પર નિશાન સાધ્યું. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયાજીએ વિપક્ષના મામલાને સામે મુક્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે વિપક્ષ સાથે કોઈ વાત નથી કરવામાં આવી અને તેમની મરજીથી આ કરવામાં આવી રહ્યું છે.
આવું પહેલી વખત થઈ રહ્યુ છે કે કાર્યસૂચીની જાણકારી નથી આપવામાં આવી. જયરામ રમેશે કહ્યું કે INDIA ગઠબંધનના જે મુદ્દા હતા. અમે તે સત્રમાં ઉઠવાનો પ્રયત્ન કરીશું.
સોનિયા ગાંધીએ આ 9 મુદ્દા ઉઠાવ્યા
સોનિયા ગાંધીએ આ પત્રમાં કુલ 9 મુદ્દા સામે મુક્યા છે. તેમાં આર્થિક સ્થિતિ, મોંઘવારી, બેરોજગારીની મામલા પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોને લઈને સરકારે જે વચન આપ્યા, એમએસપીની ગેરેન્ટી આપી તેના પર હજુ સુધી શું થયું છે. સોનિયા ગાંધીએ અદાણી મામલામાં જેપીસીની તપાસની માંગ કરી છે. તેના ઉપકાંત જાતીય જનગણના તરત કરવાની અપીલ કરવામાં આવી છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કેન્દ્ર દ્રારા સંધીય ઠાંચા, રાજ્ય સરકારો પર કરવામાં આવી રહેલા હુમલા, હિમાચલ પ્રદેશમાં આવેલી મુશ્કેલીઓને રાષ્ટ્રીય આપત્તી જાહેરા કરવાની માંગ કરી છે. તેના ઉપરાંત દેશમાં સાંપ્રદાયિક તણાવ, મણિપુર હિંસા અને ચીન દ્વારા લદ્દાખમાં ઘુસણખોરી મુદ્દાને સામે મુક્યા છે. સોનિયા ગાંધીએ પોતાના બે પાનાન ચિઠ્ઠીમાં સરકાર પર નિસાન સાધ્યું છે.
મોદી સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે. સરકાર દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તેમાં અમૃત કાળ સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા કરવાની વાત કહેવામાં આવી છે. જોકે વિપક્ષનો આરોપ છે કે સરકાર વગર કોઈ ચર્ચા અને જાણકારીએ આ ખાસ સત્ર બોલાવી રહી છે.
સત્રને લઈને ઘણા પ્રકરાની અટકળો છે. જેમાં વન નેશન વન ઈલેક્શન, ઈન્ડિયાનું નામ ભારત કરવાની વાત અને મહિલા આરક્ષણ બિલને લઈને વાત કરવામાં આવી રહી છે. જોકે સરકારની તરફથી હાલ કંઈ પણ સ્પષ્ટ નથી કહેવામાં આવ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh