બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 12:25 PM, 12 October 2023
હિંદૂ ધર્મમાં સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. માટે આ સમયે કોઈ પણ કામ શુભ અને માંગલિક કાર્ય નથી કરવામાં આવતું. વર્ષ 2023નું છેલ્લુ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર 2023, શનિવારે સર્વ પિતૃ અમાસના દિવસે છે. સૂર્ય ગ્રહણના તરત બાદ શારદી નવરાત્રી શરૂ થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દુર્લભ યોગ 178 વર્ષ બાદ બની રહ્યો છે. સર્વ પિતૃ અમાસ પર સૂર્ય ગ્રહણની મોટી અસર દરેક રાશિના લોકો પર પડશે. ત્યાં જ સૂર્ય ગ્રહણ પર બની રહેલો આ સંયોગ 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ લોકોને સૂર્ય ગ્રહણ ધન, પદ, પ્રગતીનો યોગ બનાવશે.
સૂર્ય ગ્રહણ પર થશે ભાગ્યોદય
મિથુન
મિથુન રાશિના લોકો માટે આ વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ ખૂબ જ સારૂ રહેશે. તમને રોકાયેલું ધન મળી શકે છે. તમને નવી નોકરી મળી શકે છે અથવા તો કરિયરમાં ઘણા મોટા ફેરફાર થઈ શકે છે. તમારી જવાબદારીઓ વધશે. જીવનમાં સુખ મળશે. જુની મુશ્કેલીઓ દૂર થશે. પરિવારની સાથે સારી સમય પસાર કરશો.
તુલા
વર્ષનું બીજુ અને છેલ્લુ સૂર્ય ગ્રહણ તુલા રાશિના જાતકોની કિસ્મત ચમકાવી દેશે. સમાજમાં તેમને માન-સન્માન મળશે. તમારા વિરોધિઓના તમામ પ્રયત્નો નાકામ થશે. તમે જીત સાથે આગળ વધશો. પૈસાની સમસ્યા હંમેશા માટે દૂર થશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. સંપત્તિ સંબંધી મામલામાં લાભ થશે. આવક વધશે. જુના પૈસા મળશે.
મકર
મકર રાશિના જાતકોને સૂર્ય ગ્રહણનો ખાસ લાભ મળી શકે છે. આ જાતકોના જીવનમાં ધન-ધાન્યનો વધારો થશે. આવકના નવા સ્ત્રોત વધશે. લાંબા સમય સુધી રોકાયેલું કામ પુરૂ થશે. પૈસાની તંગી દૂર થશે. રોકાણથી લાભ થશે. વ્યાપારમાં મોટો નફો થશે. નોકરીમાં નવી તકો મળશે. જીવનમાં ખુશી આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh