બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / વિશ્વ / singapore indian origin man tangaraju prison authorities asked indian origin favourite dishes before death
Arohi
Last Updated: 11:36 AM, 27 April 2023
સિંગાપુરમાં એક કિલોગ્રામ ગાંજાની તસ્કરીના આરોપમાં ભારતીય મૂળના તંગરાજૂ સુપ્પૈયાને ફાંસી આપવામાં આવી છે. આ પહેલા તંગરાજૂ સુપ્પૈયાએ જેલ અધિકારીઓ પાસે પોતાની પસંદગીની ડિશ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. તંગરાજૂ સુપ્પૈયાએ જેલ અધિકારીઓને ચિકન રાઈસ, નસી બિરયાની, આઈસક્રીમ સોડા અને મિલો-સ્વાદ વાળી મીઠાઈ વિશે પુછ્યું.
સિંગાપુરના એક અધિકાર કાર્યકર્તા કોકિલા અન્નામલાઈના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા પુષ્ટિ કરવામાં આવી કે રાષ્ટ્રપતિની ફાંસીની સજાને રદ્દ કરવાની અપીને માનવાથી ઈનકાર કર્યા બાદ સુપ્પૈયાને ફાંસી આપવામાં આવી હતી. અન્નામલાઈના અનુસાર, સુપ્પૈયા વજન ઓછુ કરવાના પ્રયત્નમાં ફાંસી પહેલા અઠવાડિયામાં ફક્ત 1 વખત ભોજન કરી રહ્યા હતા.
તંગરાજૂ સુપ્પૈયાએ કર્યો પૈસાનો ઉપયોગ
કોકિલા અન્નામલાઈએ તંગરાજૂ સુપ્પૈયાને ફાંસી આપતા પહેલા એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે 46 વર્ષના ભારતીય મૂળના વ્યક્તિને નવ વર્ષ બાદ પોતાની અમુક પસંદગીની ડિશ ખાવાની તક મળી. જોકે જેલ અધિકારીઓને મિલો-સ્વાદ વાળી મીઠાઈઓ ન મળી જે તેમણે માંગી હતી.
અન્નામલાઈએ કહ્યું કે મોતની સજા મેળવવા માટે જે કેદીઓને ફાંસીની સજાની નોટિસ મળે છે. તેમણે મોતની સજા મળી અન્ય લોકો માટે સારવાર કે તેમના માટે અમુક ખરીદી માટે અમુક પૈસા આપવામાં આવે છે. જોકે તંગરાજૂ સુપ્પૈયાએ પૈસાનો ઉપયોગ અન્ય મોતની સજા વાળા કેદીઓ માટે ફિશ બર્ગર, કરી પફ અને કોલ્ડ ડ્રિંક ખરીદવા માટે કર્યો.
અધિકાર ગ્રુપે દાવો કર્યો છે કે મામલામાં ગણી સમસ્યાઓ
સિંગાપુરમાં તંગરાજૂ સુપ્પૈયા પર વર્ષ 2017માં 1 કિલો ગાંજાની તસ્કરી કરવાનો આરોપ લાગ્યો હતો. તેને આ મામલાથી જોડાયેલા હોવા અને ષડયંત્ર કરવામાં આરોપી જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ વર્ષ 2018માં તંગરાજુ સુપ્પૈયાને મોતની સદા સંભળાવવામાં આવી.
આ બાદ કોર્ટ ઓફ અપીલે મોતની સજાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. તેને લઈને ઓફિશ્યલ ગ્રુપે દાવો કર્યો છે કે મામલામાં ઘણા સમસ્યા હતી. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ગ્રુપના મામલામાં ઘણી ખામિઓની નિંદા કર્યા બાદ સિંગાપુરે ફાંસીની સજાને આગળ વધારી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh