બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 03:16 PM, 14 December 2021
શિયાળામાં કેળાનું સેવન અમુક લોકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. પોષક તત્વોથી ભરપૂર કેળા તમને એનર્જી આપે છે. પરંતુ અમુક લોકો માટે તે સમસ્યા પણ બની શકે છે. એક્સપર્ટ્સ અનુસાર શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા અને શરદી-ખાંસીમાં કેળાનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે.
કેળા કફ વધારવાનું કામ કરે છે. જેનાથી તમને મુશ્કેલીઓ થઈ શકે છે. એક્સપર્ટ્સ અનુસાર જો તમને સાઈનસની સમસ્યા છે તો કેળાનું સેવન લિમિટમાં કરો. જાણો કઈ હેલ્થ પ્રેબ્લેમ્સમાં ન ખાવા જોઈએ કેળા?
કબજીયાકની સમસ્યા
પાકા કેળા ખાવાથી પેટ સાફ થાય છે પરંતુ જો કાચા કેળાના કારમે કબજીયાતની સમસ્યા થઈ શકે છે. કેળા ખાવાથી મોશન ટાઈટ થઈ જાય છે. માટે કાચા કેળા જ નહીં પાકા કેળા પણ લિમિટમાં જ ખાવા જોઈએ.
જાડાપણાની સમસ્યા
મોટાભાગના લોકોને કેળા ખાવાથી વજન વધી શકે છે. કેળામાં ફાઈબર અને નેચરલ શુગર હોય છે જો તમે તેને દૂધની સાથે મિક્ષ કરીને ખાવ છો તો વેટ વધી શકે છે.
પેટમાં દુઃખાવો અને એસિડિટી
ખાલી પેટે કેળા ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે. કેળામાં સ્ટાર્ચ હોય છે જેથી તેને પચાવવામાં સમય લાગે છે. તેથી પેટમાં દુખાવો અને ઉલ્ટી થઈ શકે છે.
શુગર લેવલ વધવું
જે લોકોને ડાયાબિટીઝ છે તેમના માટે કેળા ખાવા નુકસાનકારક હોઈ શકે છે. કેળામાં નેચુરલ શુગરનું પ્રમાણ હોય છે. જેનાથી શુગર લેવલ વધી શકે છે. ડાયાબિટીઝના દર્દી છો તો કેળા ઓછા પ્રમાણમાં ખાઓ.
દાંત ખરાબ થઈ શકે છે
જો તમે વધુ પ્રમાણમાં કેળા ખાવ છો તો દાંતમાં સડો થઈ શકે છે. કેળામાં એમીનો એસિડ ટાઈરોસિન હોય છે. જે બોડીમાં ટાયરામાઈનમાં ફેરવાઈ જાય છે. જે માઈગ્રેનને ટ્રિગર કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir