બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 06:55 PM, 25 June 2023
side effects of cashew:કાજૂ દરેકને ભાવતા હોય છે પરંતુ કેટલાંક લોકો એવા પણ હોય છે, જે આખા દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી માત્રામાં કાજૂ ખાતા રહે છે. ઘણી વખત તમારા શરીરને ફાયદો કરનારા કાજૂ તમારા આરોગ્યને બગાડી પણ શકે છે. આવો જણાવીએ કે કાજૂનું વધારે પડતુ સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે.
પેટ ખરાબ
કાજૂ ડાઇજેસ્ટ કરવામાં થોડા ભારે હોય છે. જો તમે સતત કાજૂ ખાઓ છો તો તમને ઇનડાઇજેશનની સમસ્યા થઇ શકે છે.
ઘભરામણ
વધારે પડતા કાજૂનુ સેવન કરવાથી તમને હેવીનેસ અને ઘભરામણનો અનુભવ થઇ શકે છે. જે હેલ્થ માટે નુકસાન કારક છે.
હેવી કેલેરી
કાજૂમાં કેલેરીની માત્રા ખૂબ વધારે હોય છે. તેથી જરુરથી વધારે કાજૂ ખાવાથી બચવુ જોઇએ.
વધે છે વજન
જેવી રીતે કાજૂની વધુ માત્રામાં કેલેરી મળી આવે છે તેવી જ રીતે તેનુ વધારે પડતુ સેવન કરવાથી તમારા વજનમાં પણ વધારો થઇ શકે છે.
સોડિયમનું વધવુ
કાજુમાં સોડિયમની માત્રા વધારે હોય છે. તેથી નમકીન એટલે ખારા કે મસાલાવાળા કાજૂનુ સેવન જરુરથી વધારે ના કરવુ જોઇએ.
હાર્ટ બ્લડ પ્રેશર
કાજૂમાં વધારે સોડિયમ હોવાથી બ્લડ પ્રેશરની સાથે સાથે સ્ટ્રોક, હૃદય અને કિડનીની સમસ્યાનો ખતરો વધી શકે છે.
એલર્જીનો ડર
ઘણા લોકોને કાજૂના કારણથી એલર્જી થઇ શકે છે. જેનાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.
પેટમાં દુખાવો
વધારે કાજૂ ખાધા બાદ ઘણા લોકોને ઉલ્ટી, ઝાડાની ફરીયાદ રહે છે. જેના કારણે પેટમાં પણ દુખાવો થવા લાગે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh