બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / side effect of turmeric milk
Bijal Vyas
Last Updated: 10:49 PM, 17 March 2023
લોકો સ્વસ્થ્ય રહેવા માટે હળદર વાળા દૂધ પીવાની સલાહ આપતા હોય છે, જેના અનેક ફાયદા પણ છે. હળદર એન્ટીસેપ્ટિક ગુણથી ભરપુર હોય છે, તેવામાં જો તમે દૂઘની સાથે મિક્સ કરીને તેને પીવો છો તો તેનો ગુણોમાં વધારો થાય છે. હળદરવાળુ દૂધ અનેક બીમારીઓમાં લાભદાયી છે. પરંતુ અમુક લોકોને આ દૂધ નુકશાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ કે કઇ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ના કરવું જોઇએ?
1. ગર્ભવતી મહિલાએ ના પીવુ આ દૂધ
પ્રેગ્નેટ મહિલાઓને હળદરવાળુ દૂધ પીવાનું કહેવામાં આવે છે જેથી બાળક ગોરુ આવે. પરંતુ હળદર ગર્ભાશયને સંકોચે છે, ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ અથવા ગર્ભાશયમાં ટ્વિચ પેદા કરી શકે છે. ઘણા કેસમાં હળદર કેન્સર સેલ્સથી લડવામાં મદદ કરે છે. તો બીજા કેસમાં જોવા મળ્યુ છે કે આ બ્રેસ્ટ કેન્સરને પ્રોત્સાહન આપે છે.
2. પેટને લગતી સમસ્યા
જે લોકોને પેટને લગતી સમસ્યા હોય તો આ લોકોએ હળદરવાળુ દૂધનું સેવન ઓછામાં ઓછુ કરવુ જોઇએ. વધારે માત્રામાં હળદર ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. તેવામાં હળદરવાળુ દૂધ પીવાથી પેટ ખરાબ થઇ શકે છે. હળદરમાં રહેલા કરક્યબમિન એક્ટિવ કંપાઉન્ડના કારણથી ઝાડા અને ઉબકા જેવી સમસ્યા થઇ શકે છે. તે સાથે તમને મસાલા ખાવાથી એલર્જી થતી હોય તો હળદરનો ઉપયોગ પણ બંધ કરવો, નહીં તો એલર્જી વધી શકે છે.
3.ગોલબ્લેડર અને લીવરની સમસ્યા
જો તમારા શરીરમાં કોઇપણ ભાગમાં સ્ટોન છે તો હળદરવાળુ દૂધ પીવાથી પરહેઝ કરવો જોઇએ. ખાસ કરીને ગ્લોબ્લેડરની તકલીફ હોય તે લોકોએ ખાસ કારણ કે તેમની મુશ્કેલી વધી શકે છે. જો તમને લીવરથી જોડાયેલી કોઇ સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ના કરો, કારણ કે આનાથી તમારી સમસ્યા વધી શકે છે.
4. વધારે છે ઇનફર્ટિલિટી
હળદરવાળુ દૂધ પુરુષોના સ્પર્મ ક્વોલિટી પર ખરાબ પ્રભાવ પાડે છે. તેને પીવાથી શુક્રાણુ નબળા થઇ જાય છે. તેથી જો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ના કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh