બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shukravar upay chant these mantras of goddess laksmi to get success according to vedic jyotish

Astro Tips / માતા લક્ષ્મીના 4 ચમત્કારી મંત્ર: શુક્રવારની સંધ્યાએ જાપ કરવા માત્રથી મળે છે આશીર્વાદ, દિવસ-રાત થશે ધનવર્ષા

Manisha Jogi

Last Updated: 08:47 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધન, વૈભવ અને ઐશ્વર્યના દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે 5 શક્તિશાળી મંત્રોનો જાપ કરવો જોઈએ. સવાર સાંજ આ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.

  • શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત
  • સવાર સાંજ આ મંત્રોનું ઉચ્ચારણ કરવું
  • આ મંત્રોનો જાપ કરવાથી અપાર સફળતા મળે છે 

શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે. ધન, વૈભવ અને ઐશ્વર્યના દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે 5 શક્તિશાળી મંત્રોનો જાપ કરવો જોઈએ. સવાર સાંજ આ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો તમે શુક્રવારે સાંજના સમયે આ મંત્રોનો જાપ કરવાની શરૂઆત કરી છે, તો પછી દર શુક્રવારે સાંજે જ આ મંત્રોનો જાપ કરવો જોઈએ. 

નાણાંકીય સફળતા માટે-
पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्अन्न

જ્યોતિષશાસ્ત્ર અનુસાર લક્ષ્મી માતાના આ મંત્રોનો જાપ કરવાથી અન્ન અને નાણાંની કમી થતી નથી. સ્ફટિકની માળાતી જ આ મંત્રોનો જાપ કરવો જોઈએ. એક બેઠકમાં ઓછામાં ઓછા 108 વાર આ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. 

કરિઅરમાં સફળતા માટે-
ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરિઅરમાં સફળતા મેળવવા માટે આ મંત્રોનો જાપ જરૂરથી કરવો જોઈએ. આ મંત્રોનો જાપ કર્યા પછી લક્ષ્મી માતાની ચાંદી અથવા અષ્ટ ધાતુની મૂર્તિની પૂજા કરવાથી લાભ થાય છે. 

આર્થિક લાભ માટે
ॐ धनाय नम:

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે આ મંત્રોનો જાપ કરવો જોઈએ. જે માટે શુક્રવારના દિવસે કમલગટ્ટાની માળાનો ઉપયોગ કરવો, જેથી નાણાંકીય લાભ થશે. 

કામની સફળતા માટે
ऊं ह्रीं त्रिं हुं फटहर

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ કામમાં સફળતા મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક આ મંત્રનો જાપ કરવો જોઈએ. કામમાં સફળતા મળ્યા પછી લક્ષ્મી માતાનો આભાર વ્યક્ત જરૂર કરવો જોઈએ અને સફેદ મિઠાઈનો ભોગ ધરાવવો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ