બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / shukravar upay chant these mantras of goddess laksmi to get success according to vedic jyotish
Manisha Jogi
Last Updated: 08:47 PM, 8 September 2023
શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે. ધન, વૈભવ અને ઐશ્વર્યના દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે 5 શક્તિશાળી મંત્રોનો જાપ કરવો જોઈએ. સવાર સાંજ આ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો તમે શુક્રવારે સાંજના સમયે આ મંત્રોનો જાપ કરવાની શરૂઆત કરી છે, તો પછી દર શુક્રવારે સાંજે જ આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
નાણાંકીય સફળતા માટે-
पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्अन्न
જ્યોતિષશાસ્ત્ર અનુસાર લક્ષ્મી માતાના આ મંત્રોનો જાપ કરવાથી અન્ન અને નાણાંની કમી થતી નથી. સ્ફટિકની માળાતી જ આ મંત્રોનો જાપ કરવો જોઈએ. એક બેઠકમાં ઓછામાં ઓછા 108 વાર આ મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
કરિઅરમાં સફળતા માટે-
ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરિઅરમાં સફળતા મેળવવા માટે આ મંત્રોનો જાપ જરૂરથી કરવો જોઈએ. આ મંત્રોનો જાપ કર્યા પછી લક્ષ્મી માતાની ચાંદી અથવા અષ્ટ ધાતુની મૂર્તિની પૂજા કરવાથી લાભ થાય છે.
આર્થિક લાભ માટે
ॐ धनाय नम:
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે આ મંત્રોનો જાપ કરવો જોઈએ. જે માટે શુક્રવારના દિવસે કમલગટ્ટાની માળાનો ઉપયોગ કરવો, જેથી નાણાંકીય લાભ થશે.
કામની સફળતા માટે
ऊं ह्रीं त्रिं हुं फटहर
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ કામમાં સફળતા મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક આ મંત્રનો જાપ કરવો જોઈએ. કામમાં સફળતા મળ્યા પછી લક્ષ્મી માતાનો આભાર વ્યક્ત જરૂર કરવો જોઈએ અને સફેદ મિઠાઈનો ભોગ ધરાવવો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh