બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 12:31 PM, 7 April 2023
હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજના રોજ અખાત્રીજ (અક્ષય તૃતીયા) ઊજવવામાં આવે છે. જે ક્યારેય પણ ના ખૂટે તેને અક્ષય ગણવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે શુભ કામ, જપ અને તપ, દાન પુણ્ય કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. સોનુ ખરીદવાથી અપાર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે, જેનાથી સોનાની ખરીદીના મહત્ત્વમાં વૃદ્ધિ થશે. આ શુભ સંયોગ વિશે અને શુભ મુહૂર્ત વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
અક્ષય તૃતીયા
22 એપ્રિલના રોજ સવારે 07:49 વાગ્યે અક્ષય તૃતીયા શરૂ થશે અને 23 એપ્રિલના રોજ સવારે 07:47 વાગ્યે પૂર્ણ થશે. આ કારણોસર 22 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા ઊજવવામાં આવશે. આ દિવસે સૌભાગ્ય દાતા દેવગુરુ ગુરુ ગ્રહ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. 12 વર્ષ પછી ગુરુ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેથી આ ગોચર શુભ ફળદાયી સાબિત થશે.
પૂજાનું શુભ મુહૂર્ત
22 એપ્રિલ- સવારે 07:49 વાગ્યાથી બપોરે 12:20 સુધી
સોનાની ખરીદી માટે શુભ મુહૂર્ત
22 એપ્રિલના રોજ સવારે 07:49 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે 07:47 વાગ્યા સુધી
શુભ યોગ
પંચાંગ અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે 6 શુભ યોગ બની રહ્યા છે, જેનાથી આ દિવસના મહત્ત્વમાં વૃદ્ધિ થશે. સોના ચાંદીની ખરીદી કરવાથી માઁ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
આયુષ્માન યોગ- 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યાથી 22 એપ્રિલના રોજ સવારે 9:26 વાગ્યા સુધી
સૌભાગ્ય યોગ- 22 એપ્રિલના રોજ સવારે 9:26 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે 8:22 વાગ્યા સુધી
ત્રિપુષ્કર યોગ- 22 એપ્રિલના રોજ સવારે 5:49 વાગ્યાથી સવારે 7:49 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ સવારે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી
રવિ યોગ- 22 એપ્રિલના રોજ સવારે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી
અમૃત સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ સવારે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh