બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shortage of teachers in Chotaudepur
Dinesh
Last Updated: 10:09 PM, 3 January 2023
આદિવાસી વિસ્તારમાં સરકારના ગુણવત્તા સભર શિક્ષણના દાવા પોકળ સાબિત થયા છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ જોવા મળી છે. નસવાડીના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર એક શિક્ષકથી શાળા ચાલે છે.
નસવાડી તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ
નસવાડીના ભગવાનપુરા, ચુનાખાણ સોડત ગામની શાળામાં માત્ર એક શિક્ષક છે. આ તમામ ગામની શાળામાં ધોરણ 1થી 5માં માત્ર 1 શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. જેને લઇ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નબળા શિક્ષણને લઇ પ્રશ્નો ઉભા થયા છે. આ શાળાઓમાં વર્ષોથી એક શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. આમ છતાં નવા શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી. શાળામાં શિક્ષકોના અભાવને લઇ સ્થાનિકોએ સરકારી શાળા માટેની કરોડોની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સ્થાનિકો શાળાઓમાં વર્ષોથી શિક્ષકોની ભરતી કરવાની માગ કરી રહ્યા છે.
આદિવાસી વિસ્તારમાં ગુણવત્તા સભર શિક્ષણના દાવા પોકળ
આદિવાસી વિસ્તારમાં ગુણવત્તા સભર શિક્ષણના દાવા પોકળ સાબિત થયો હોવ તેવું જાણવા મળ્યું છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખખડધજ છે. ભગવાનપુરા, ચુનાખાણ સોડત ગામની શાળામાં માત્ર એક શિક્ષક છે. ધોરણ 1થી 5માં માત્ર 1 શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે નબળા શિક્ષણને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે. વર્ષોથી એક શિક્ષકથી ચાલતી શાળાઓની તંત્ર દરકાર નથી લઈ રહ્યું કે કેમ. ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ તો પહોંચી પણ શિક્ષકો હજુ પુરતા પ્રમાણમાં પહોચ્યા નથી. ચુનાખાણ સોડત પ્રાથમિક શાળામાં 67 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh