બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 03:00 PM, 25 December 2022
ગઈકાલે ટીવીની અભિનેત્રી તુનિશા શર્માએ સીરિયલના શુટિંગ વખતે મેકઅપ રુમમાં આપઘાત કર્યો હતો. તેના મોત બાદ તેનો પૂર્વ પ્રેમી શિઝાન ખાન ચર્ચામાં આવ્યો હતો અને પરિવારના આરોપસર શિઝાન ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી હતી પરંતુ આ કેસનું કોકડું ઉકેલવા પોલીસને આરોપીની વધારે પૂછપરછની જરુર હતી તેથી તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે પોલીસની વિનંતી સ્વીકારીને આરોપી શિઝાન ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો.
एक्ट्रेस तुनिषा की मां ने शिकायत दर्ज़ कराई जिसके बाद आरोपी(शीज़ान खान) को गिरफ़्तार किया गया। उसकी आज वसई कोर्ट में पेशी हुई जहां उसे 4 दिन की पुलिस रिमांड में भेजा गया है: चंद्रकांत जाधव, ACP, मुंबई पुलिस pic.twitter.com/RlFVhyltWV
— ANI_HindiNews (@AHindinews) December 25, 2022
એસીપી ચંદ્રકાંત જાધવે આપ્યું મોટું અપડેટ
એસીપી ચંદ્રકાંત જાધવે તુનિશા શર્મા આપઘાત કેસમાં અપડેટ આપ્યું હતું. જાધવે કહ્યું કે તુનિશાની માતાએ ફરિયાદ લખાવી હતી જેને આધારે આરોપી શિઝાનખાનની ધરપકડ કરાઈ હતી અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પસ્ટ રીતે ગળેફાંસો ખાવાનું લખાયું છે.
લવ અફેર્સ, બ્લેકમેઈલિંગ કે લવ જેહાદનો કેસ નહીં
મુંબઈ પોલીસના એસીપી જાધવે કહ્યું હાલ તપાસ ચાલી રહી છે અને આરોપી તથા મૃતકનો ફોન જપ્ત કરી લેવાયો છે. લવ અફેર્સ, બ્લેકમેઈલિંગ કે લવ જેહાદનો કોઈ કેસ દેખાતો નથી.
एक्ट्रेस तुनिषा शर्मा एक टीवी शो में काम करती थीं। तुनिषा शर्मा और शीज़ान खान के बीच प्रेम संबंध था। उस लड़के ने 15 दिन पहले ब्रेकअप किया था जिसके बाद तुनिशा ने अपने शो के सेट के रेस्ट रूम में आत्महत्या कर ली थी: चंद्रकांत जाधव, ACP, मुंबई पुलिस pic.twitter.com/A1PRX8DIYa
— ANI_HindiNews (@AHindinews) December 25, 2022
માતાએ જ નોંધાવી ફરિયાદ
નોંધનીય છે કે તુનિશા અને શીજાન રિલેશનશીપમાં હતા હાલમાં જ બંનેનું બ્રેકઅપ થયું હતું જે બાદ તે ખૂબ પરેશાન રહેતી હતી. સમગ્ર મામલે પોલીસે આપઘાત કરવા માટેની ઉશ્કેરણીની ધારા શીજાન સામે લગાવી છે. તુનિશાની માતાને ડૉક્ટર્સે જ જાણકારી આપી હતી તેને આપઘાત કરવાના વિચારો આવી રહ્યા છે. એવામાં માતાએ જ શીજાન સામે FIR નોંધાવી છે
ગઈકાલે સીરિયલના શુટિંગ વખતે મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
ઉલ્લેખનીય છે કે 20 વર્ષની તુનિશા શર્માએ ગઈકાલે તેની સીરિયલના શુટિંગ વખતે મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh