બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 09:24 AM, 15 October 2023
હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીનો તમામ પ્રકારની પૂજા અને અનુષ્ઠાનમાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી માતાને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તુલસીનો ઉપયોગ કરવો તે શુભ માનવામાં આવે છે. નવરાત્રીમાં તુલસીનો છોડ ઘરના ઈશાન ખૂણામાં રાખવો જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.
માન્યતા અનુસાર નવરાત્રીમાં ગુરુવારે તુલસીને કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. જેથી ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રહે છે. નવરાત્રીમાં માં દુર્ગા સામે દીવો કર્યા પછી તુલસી માતા સામે પણ દીવો કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં આર્થિક પરેશાની દૂર થાય છે.
ઘરમાં કોઈ વ્યક્તિ ઘણા સમયથી બીમાર હોય તો નવરાત્રીમાં 9 દિવસ સુધી તુલસી માતાની પૂજા કરવી જોઈએ અને તેની પરિક્રમા કરવી જોઈએ. નવરાત્રીમાં તુલસીનું અપમાન ના કરવું, ખરાબ હાથથી તુલસીને સ્પર્શ ના કરવો. તુલસી પાસે કાંટેદાર છોડ ના રાખવો અને દિવસે જ તુલસી તોડવી.
આ મંત્રોનો જાપ કરવો
નવરાત્રીમાં માઁ દુર્ગાના પૂજન પછી માતા તુલસીની પૂજા સમયે ‘મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની, આધિ વ્યાધિ હરા નિત્યં તુલસી ત્વં નમોસ્તુતે।।‘ મંત્રનો જાપ કરવો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh