બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shardiya navratri 2023 mahashtami sanyog and shubh yog these zodiac signs or rashi will be lucky

Navratri / 100 વર્ષે આવી આઠમ આવી: મહાઅષ્ટમી પર બની રહ્યો છે શુભ સંયોગ, આ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન

Manisha Jogi

Last Updated: 10:00 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું અનેરૂ મહત્ત્વ છે. આવતીકાલે મહાઅષ્ટમી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાઅષ્ટમીના દિવસે કેટલાક ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

  • હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું અનેરૂ મહત્ત્વ
  • સમગ્ર દેશમાં શારદીય નવરાત્રીની ઊજવણી
  • મહાઅષ્ટમીના  દિવસે કેટલાક ખાસ યોગનું નિર્માણ થશે

હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું અનેરૂ મહત્ત્વ છે. આ દરમિયાન માઁ દુર્ગાની મૂર્તિઓ સ્થાપવામાં આવી છે. સમગ્ર દેશમાં શારદીય નવરાત્રીની ઊજવણી થઈ રહી છે. માઁ દુર્ગાના પંડાલ સજાવવામાં આવ્યા છે. નવરાત્રી પહેલા સૂર્યગ્રહણ લાગ્યું હોવાથી આ નવરાત્રીને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આવતીકાલે મહાઅષ્ટમી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાઅષ્ટમીના  દિવસે કેટલાક ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 

મહાઅષ્ટમીના દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જે ખૂબ જ ખાસ માનાવામાં આવી રહ્યું છે. 100 વર્ષ પછી મહાઅષ્ટમીના દિવસે રાજયોગ બની રહ્યો છે, જે કેટલીક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- આ રાશિના જાતકો માટે મહાઅષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ શુભ સંયોગથી મેષ રાશિના જાતકોને સારા સમાચાર મળશે. દાંપત્ય જીવન સારું રહેશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોની પ્રગતિ થશે. 

કર્ક- નોકરી શોધતા લોકોને નોકરી મળી શકે છે. કાર્યક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. આ રાજયોગનું નિર્માણ થવાને કારણે પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. 

કન્યા- બિઝનેસ કરતા લોકોએ કામના કારણે ટ્રાવેલ કરવું પડી શકે છે. આ યાત્રા બિઝનેસ માટે શુભ ફળદાયી રહેશે. બિઝનેસ કરતા લોકો માટે આ સમય સારો રહેશે. રોકાણ કરવા માટે અનેક ઓપ્શન પ્રાપ્ત થશે. 

મીન- આ રાશિના જાતકોને સમાજમાં પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. બિઝનેસ કરતા લોકો માટે સારો સમય છે. આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે આ રાજયોગ વરદાનરૂપ સાબિત થશે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ