બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / shardiya navratri 2023 mahashtami sanyog and shubh yog these zodiac signs or rashi will be lucky
Manisha Jogi
Last Updated: 10:00 AM, 21 October 2023
હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું અનેરૂ મહત્ત્વ છે. આ દરમિયાન માઁ દુર્ગાની મૂર્તિઓ સ્થાપવામાં આવી છે. સમગ્ર દેશમાં શારદીય નવરાત્રીની ઊજવણી થઈ રહી છે. માઁ દુર્ગાના પંડાલ સજાવવામાં આવ્યા છે. નવરાત્રી પહેલા સૂર્યગ્રહણ લાગ્યું હોવાથી આ નવરાત્રીને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આવતીકાલે મહાઅષ્ટમી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાઅષ્ટમીના દિવસે કેટલાક ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
મહાઅષ્ટમીના દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જે ખૂબ જ ખાસ માનાવામાં આવી રહ્યું છે. 100 વર્ષ પછી મહાઅષ્ટમીના દિવસે રાજયોગ બની રહ્યો છે, જે કેટલીક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- આ રાશિના જાતકો માટે મહાઅષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ શુભ સંયોગથી મેષ રાશિના જાતકોને સારા સમાચાર મળશે. દાંપત્ય જીવન સારું રહેશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોની પ્રગતિ થશે.
કર્ક- નોકરી શોધતા લોકોને નોકરી મળી શકે છે. કાર્યક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. આ રાજયોગનું નિર્માણ થવાને કારણે પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે.
કન્યા- બિઝનેસ કરતા લોકોએ કામના કારણે ટ્રાવેલ કરવું પડી શકે છે. આ યાત્રા બિઝનેસ માટે શુભ ફળદાયી રહેશે. બિઝનેસ કરતા લોકો માટે આ સમય સારો રહેશે. રોકાણ કરવા માટે અનેક ઓપ્શન પ્રાપ્ત થશે.
મીન- આ રાશિના જાતકોને સમાજમાં પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. બિઝનેસ કરતા લોકો માટે સારો સમય છે. આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે આ રાજયોગ વરદાનરૂપ સાબિત થશે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh