બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Manisha Jogi
Last Updated: 11:23 AM, 17 June 2023
જ્યોતિષીઓ અનુસાર 17 જૂનના રોજ એટલે કે, આજે શનિ વક્રી અવસ્થામાં જતો રહેશે, જેથી તમામ રાશિના જાતકો પર અસર થશે. શનિ આજે રાત્રે 10:56 વાગ્યે કુંભ રાશિમાં વક્રી થઈ જશે અને 4 નવેમ્બર સુધી આ અવસ્થામાં જ રહેશે. શનિ વક્રી થવાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેથી તમામ રાશિના જાતકો પર અસર થશે. આ રાજયોગનું નિર્માણ થવાથી 5 રાશિના જાતકો પર શનિની શુભ દ્રષ્ટી પડશે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. આ રાશિના જાતકોને ધન, ઐશ્વર્ય અને સદભાગ્યની પ્રાપ્તિ થશે.
મેષ-
શનિ વક્રીના કારણે મેષ રાશિના જાતકો પર શુભ અસર થશે. આ દરમિયાન આર્થિક ક્ષેત્રે લાભ થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. આર્થિક પરેશાની દૂર થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ લાભ થઈ શકે છે.
વૃષભ-
શનિ કુંભ રાશિમાં વક્રી થવાને કારણે વૃષભ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિની તક પ્રાપ્ત થશે, જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે.
મિથુન-
શનિદેવની શુભ દ્રષ્ટી મિથુન રાશિના જાતકો પર પડી શકે છે. આ રાશિના જાતકોને તમામ ક્ષેત્રે સફળતા અને નવી તક મળશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. નાણાંકીય ક્ષેત્રે સફળતા મળી શકે છે.
સિંહ-
શનિ વક્રી થવાથી સિંહ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક ક્ષેત્રે સંકળાયેલા તમામ કાર્ય સફળ થશે અને નાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે. નવું કાર્ય શરૂ કરવાથી સફળતા મળી શકે છે. બિઝનેસ ક્ષેત્રે સારી તક મળી શકે છે.
મકર-
શનિ વક્રી કુંભ રાશિમાં વક્રી થવાને કારણે મકર રાશિના જાતકોને લાભ થશે. આ દરમિયાન આર્થિક ક્ષેત્રે પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. ભૌતિક સુખની પ્રાપ્તિ પણ થઈ શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir