બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shani nakshatra parivartan 2024 shanidev will change constellation these zodiac signs be careful

Rashifal / મિત્રો જ આપશે દગો, બનતા કામ બગડશે: આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, શનિ બદલશે નક્ષત્ર

Manisha Jogi

Last Updated: 12:01 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવને ક્રૂર ગ્રહ અને કર્મનું ફળ આપનાર દેવતા માનવામાં આવે છે. શનિ નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે
  • આ રાશિના જાતકોએ સાવધાન રહેવું
  • મિત્રો આપી શકે છે દગો

શનિદેવને ક્રૂર ગ્રહ અને કર્મનું ફળ આપનાર દેવતા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, શનિદેવ તેમની ચાલ બદલે, ત્યારે પૃથ્વી પરના તમામ જીવો પર તેની સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. શનિદેવ શનિવારે, 10 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 2 વાગ્યે શતભિષા નક્ષત્રના ત્રીજા સ્થાનમાં ગોચર કરશે. શનિદેવ વર્ષ 2024માં પોતાની રાશિ પરિવર્તન નહીં કરે. શનિદેવ 10ફેબ્રુઆરીએ ચાલ બદલશે તેના કારણે કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. શનિ નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

કર્ક 
શનિ નક્ષત્રમાં પરિવર્તનને કારણે કર્ક રાશિના જાતકોના જે કામ થવા જઈ રહ્યા હશે, તે પણ બગડી શકે છે. વ્યક્તિએ કામ પ્રત્યે પ્રમાણિક રહેવું. જે લોકો બિઝનેસ કરે છે, તેમના માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખાસ સાબિત નહીં થાય. આ સમયગાળા દરમિયાન વેપારમાં નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં નિરાશ ના થવું તમને ટૂંક સમયમાં સફળતા મળી શકે છે.

તુલા
તુલા રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન અશુભ સાબિત થઈ શકે છે. શનિ નક્ષત્રમાં પરિવર્તનને કારણે અનેક હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. માનસિક તણાવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન મન શાંત રાખવું નહીંતર ચિંતા અને તણાવનો ભોગ બની શકો છે.

વધુ વાંચો: નોકરીમાં પ્રમોશન, વ્યવસાયમાં ધનલાભ... તુલા સહિત આ રાશિના જાતકોને આજે ઘી-કેળાં, જાણો આજનું રાશિફળ

વૃષભ
શનિનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અશુભ સાબિત થશે. આ દરમિયાન કરિયર બાબતે સાવધાન રહેવું. શનિ નક્ષત્ર પરિવર્તન દરમિયાન બિઝનેસમાં થોડુ ઘણું નુકસાન થઈ શકે છે, જેથી સાવધાન રહો. મિત્રોથી સતર્ક રહેવું નહીંતર તમારી દગો થઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ