બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / shani nakshatra parivartan 2024 shanidev will change constellation these zodiac signs be careful
Manisha Jogi
Last Updated: 12:01 PM, 27 January 2024
શનિદેવને ક્રૂર ગ્રહ અને કર્મનું ફળ આપનાર દેવતા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, શનિદેવ તેમની ચાલ બદલે, ત્યારે પૃથ્વી પરના તમામ જીવો પર તેની સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. શનિદેવ શનિવારે, 10 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 2 વાગ્યે શતભિષા નક્ષત્રના ત્રીજા સ્થાનમાં ગોચર કરશે. શનિદેવ વર્ષ 2024માં પોતાની રાશિ પરિવર્તન નહીં કરે. શનિદેવ 10ફેબ્રુઆરીએ ચાલ બદલશે તેના કારણે કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. શનિ નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
કર્ક
શનિ નક્ષત્રમાં પરિવર્તનને કારણે કર્ક રાશિના જાતકોના જે કામ થવા જઈ રહ્યા હશે, તે પણ બગડી શકે છે. વ્યક્તિએ કામ પ્રત્યે પ્રમાણિક રહેવું. જે લોકો બિઝનેસ કરે છે, તેમના માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખાસ સાબિત નહીં થાય. આ સમયગાળા દરમિયાન વેપારમાં નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં નિરાશ ના થવું તમને ટૂંક સમયમાં સફળતા મળી શકે છે.
તુલા
તુલા રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન અશુભ સાબિત થઈ શકે છે. શનિ નક્ષત્રમાં પરિવર્તનને કારણે અનેક હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. માનસિક તણાવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન મન શાંત રાખવું નહીંતર ચિંતા અને તણાવનો ભોગ બની શકો છે.
વૃષભ
શનિનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અશુભ સાબિત થશે. આ દરમિયાન કરિયર બાબતે સાવધાન રહેવું. શનિ નક્ષત્ર પરિવર્તન દરમિયાન બિઝનેસમાં થોડુ ઘણું નુકસાન થઈ શકે છે, જેથી સાવધાન રહો. મિત્રોથી સતર્ક રહેવું નહીંતર તમારી દગો થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh