બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / shani is going to make people of these zodiac signs happy money will rain from all sides
Manisha Jogi
Last Updated: 03:42 PM, 23 June 2023
શનિવારના દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિદેવની પૂજા કરવાથી શનિદોષ, સાઢેસાતી, શનિદશાથી રાહત મળે છે. જે લોકોની કુંડળીમાં શનિદોષ અથવા સાઢેસાતી ચાલી રહી છે, તો શનિવારના દિવસે શનિ કવચનો પાઠ જરૂરથી કરવો જોઈએ. શનિ વક્રીને કારણે આ રાશિના જાતકોના બેન્ક બેલેન્સમાં વધારો થશે. કોઈની પોલિસી મેચ્યોર થઈ શકે છે, જે ફરીથી રિન્યૂ કરી દેવી જોઈએ. ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. જે રાશિના જાતકોએ કોઈ વ્યક્તિને પૈસા આપ્યા હોય તો તે વ્યક્તિને પૈસા પરત મળી શકે છે.
આ રાશિના જાતકોને થશે લાભ
મકર- આ રાશિના જાતકોના સ્વામી શનિદેવ છે. આ રાશિના જાતકોએ આરોગ્યનું રાખવું ખાસ ધ્યાન. બેન્ક બેલેન્સમાં વધારો થશે. પોલિસી મેચ્યોર થઈ શકે છે. પરિવાર વિભાજિત ના થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. પારિવારિક પોલિટીક્સ પર નજર રાખવાની રહેશે. કોઈપણ અજુગતી બાબત જણાય તો તે બાબતે ધ્યાન દોરવું. બિઝનેસ માટે ખૂબ જ સારો સમય છે. વિદ્યાર્થીઓ માટે હાલનો સમય ખૂબ જ સારો છે. ભણવામાં ધ્યાન આપો અને સતત આગળ વધતા રહો.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh