બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 07:00 PM, 28 March 2023
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા SEBIએ ટ્રેડિંગ અને ડિમેટ ખાતા રાખનારા હાલનાં રોકાણકારોનાં નોમિનેશનનાં વિકલ્પને અપડેટ કરવાની સમય સીમાને 31 માર્ચથી વધારીને 30 સપ્ટેમ્બર કરી છે. બજાર નિયામકે આ નિર્ણય સ્ટેકહોલ્ડર્શથી મળેલા અભિપ્રાયો અને જેમાં નામાંકનને અપડેટ નથી કરવામાં આવ્યાં તેવા ટ્રેડિંગ ડિમેટ ખાતાઓનાં આંકલનનાં આધારે લીધો છે .
નામાંકન કરવા માટે 6 મહિના એક્સટ્રા
હવે રોકાણકારો પાસે નામાંકન કરવા માટે વધુ 6 મહિનાનો સમય છે. જે ખાતાઓમાં નામાંકન પર કોઈ અપડેટ નથી તેમને 30 સપ્ટેમ્બર પછી ટ્રેડિંગ અને ડેબિટ માટે બંધ કરી દેવામાંઆવશે. રોકાણકારોની પાસે નામાંકનથી બહાર નિકળવાનો પણ વિકલ્પ છે. સ્ટોક બ્રોકર્સને પણ નામાંકનને અપડેટ કરવા માટે પોતાના ગ્રાહકોને સૂચના આપવા માટે કહેવામાં આવ્યું છે.
બ્રોકર્સે જમા કરવી પડશે રિપોર્ટ
આ સિવાય સ્ટોક એક્સચેન્જો અને ડિપોઝિટરીને માસિક આધાર પર એક રિપોર્ટ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. આ રીતે પહેલી રિપોર્ટ 7 મે સુધી અને પ્રત્યેક મહિનાનાં અંતમાં 7 દિવસોની અંદર જમા કરવાની થશે. આ પહેલાં સોમવારે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે એ સ્ટોક બ્રોકર્સને ચેતવણી આપી હતી જે પોતાના ગ્રાહકોની પરવાનગી વિના તેમને નામાંકનથી બહાર કરી રહ્યાં હતાં. તેમને કહેવામાં આવ્યું કે ટ્રેડિંગ સાથે જોડાઈને જે પણ આ પ્રકારનું કામ કરી રહ્યાં છે તેમને ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh