બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / sco summit pm modi and shehbaz sharif meeting may take place in uzbekistan
Dhruv
Last Updated: 03:38 PM, 22 July 2022
શંઘાઇ સહયોગી સંગઠન (SCO) ના મહાસચિવ ઝાંગ મિંગ શુક્રવારથી ત્રણ દિવસ પાકિસ્તાની મુલાકાતે છે. એ દરમ્યાન તેઓ 15-16 સપ્ટેમ્બરના રોજ ઉબ્જેકિસ્તાનના સમરકંદમાં યોજાનાર SCOના વાર્ષિક શિખર સંમેલન માટે પાકિસ્તાનના PM શહબાઝ શરીફને આમંત્રિત કરશે એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં ખુદ PM મોદી પણ ભાગ લેવાના છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ સંમેલનમાં પાકિસ્તાન અને ભારતના વડાપ્રધાન મુલાકાત કરી શકે છે.
6 વર્ષ બાદ પ્રથમ વાર થશે મુલાકાત!
એવું કહેવાઇ રહ્યું છે કે, 6 વર્ષમાં આવું પ્રથમ વાર થશે કે જ્યારે બંને વડાપ્રધાન એકસાથે જોવા મળશે અને એકબીજાની મુલાકાત કરશે. ઉચ્ચ સ્થાનીય રાજદ્વારી સૂત્રોના જણાવ્યાં અનુસાર, એવું કહેવાય છે કે શહબાઝ અને PM મોદી વચ્ચેની મુલાકાતની શક્યતાને નકારી ના શકાય કારણ કે બંને બે દિવસ માટે એક જ પરિસરમાં રહેશે.
ભારત તરફથી હજુ સુધી કોઇ જ વાતચીતની ઓફર નહીં
સૂત્રોના જણાવ્યાં અનુસાર, "બંનેની હજુ સુધી કોઇ જ બેઠક નથી થઇ, કારણ કે ભારત તરફથી હજુ સુધી આ મામલે કોઇ પણ પ્રકારની રજૂઆત નથી થઇ. જો ભારત આવી કોઇ રજૂઆત કરે છે તો તેની પર પાકિસ્તાનની પ્રતિક્રિયા સકારાત્મક હશે." ચીન, પાકિસ્તાન, રશિયા, ભારત, તજાકિસ્તાન, ઉબ્જેકિસ્તાન, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન આ ગ્રુપના સંપૂર્ણ સભ્યો છે. ગ્રુપના નવા અધ્યક્ષે પોતાની પ્રાથમિકતાઓ અને કાર્યોના વિશે પહેલેથી જ જણાવી દીધું છે. જેમાં સંગઠનની ક્ષમતા અને અધિકાર વધારવા, ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા, ગરીબી ઓછી કરવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસ સામેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh