બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Sasan Gir will not be pushed, lion sighting will be done in Junagadh, forest department has undertaken a big plan, know the details
Vishal Khamar
Last Updated: 10:22 PM, 23 May 2023
જુનાગઢ ગિરનાર સેન્ચ્યુરી પાર્કના કુલ 35 કિલોમીટરના એરિયામાં અહીં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે છે. રોજ આઠ જીપ્સી દ્વારા સિંહ દર્શન કરી શકાય તેવું વન વિભાગ દ્વારા આયોજન કરાયું છે. ત્યારે સિંહ દર્શન માટે 3200 ચૂકવવાના હોય છે. પ્રકૃતિના ખોળે સિંહ દર્શન અને વિવિધ વનસ્પતિઓને માણવાનો નજારો અહીં કંઈક અલગ જ હોય છે.
ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી પર્યટકો કુદરતી સૌદર્યનો આનંદ માણવા આવે છે
ગિરનાર સેન્ચ્યુરી પાર્ક ખાતે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી પર્યટકો અહીંયા કુદરતી સૌદર્યનો આનંદ માણવા આવતા હોય છે. સોરઠના સાવજ ઉપરાંત અહીં વિવિધ વન્ય જીવો અને વિવિધ વનસ્પતિઓનો આનંદ પ્રવાસીઓ ભરપુર માણતા હોય છે. અહીં આવેલા પ્રવાસીઓએ તેમનો અનુભવ વર્ણવ્યો હતો. પ્રવાસીએ કહ્યું હતું કે આ તેના જીવનનો એક ઉત્તમ યાદગાર અનુભવ હોવાનું જણાવ્યું હતું.
એક વર્ષમાં ગિરનાર સેન્ચ્યુરી પાર્કમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી
છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ ગિરનાર સેન્ચ્યુરી પાર્કમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગિરનાર સેન્ચ્યુરી પાર્કને કારણે જુનાગઢને ફાયદો સાબિત થયો છે. હાલ વેકેશનનો સમયગાળો હોઈ સામાન્ય દિવસો કરતા પણ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોય છે.
આજે અમે પરિવારનાં 20 સભ્યો તેમજ બાળકો સાથે ગિરનાર સફારી ખાતે આવ્યાઃ રૂષિરાજસિંહ જાડેજા
આ બાબતે રૂષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે અમે પરિવારનાં 20 સભ્યો તેમજ બાળકો સાથે ગિરનાર સફારી ખાતે આવ્યા છીએ. અને એકદમ વ્યાજબી કિંમતે. ત્યારે અમને એવી જાણ થઈ હતી કે અહીંયા આખા દિવસની કુલ 8 જ પરમીટ આપવામાં આવે છે. જેમાંથી ત્રણ પરમીટ અમારી હતી. 13 કિલોમીટરનો રૂટ કાપીને અમે અહીંયા ઉભા છીએ. રસ્તામાં અમને એક સિંહણ બે બચ્ચાઓ સાથે જોવા મળી હતી. અમે આ કુદરતી માહોલનો લ્હાવો લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh