બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sanatana Dharma Mahasammelan was held on the occasion of Girnar Mahashivratri fair
Dinesh
Last Updated: 10:18 PM, 3 March 2024
જૂનાગઢના દામોદર કુંડ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં સંતો મહંતો સાથે હજારો લોકો જોડાયા હતા. સંમેલન બાદ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. મહાશિવરાત્રીના મેળામાં યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે મેળા દરમિયાન રવેડીમાં વિધર્મીઓની બગીઓને એન્ટ્રી નહી આપવા માગ કરી હતી.
જૂનાગઢમાં સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ
આ ઉપરાંત દેશના અન્ય તીર્થધામોની માફક ગિરનાર તળેટીને વેજ ઝોન જાહેર કરવાની સંતો મહંતોએ વિનંતી કરી હતી. મહાશિવરાત્રીની રવેડી દરમિયાન વિધર્મીઓની બગીઓ અંગે સંતો મહંતો તપાસ કરશે. વિધર્મીઓની બગી આવ્યાની જાણ થશે અને પરત નહી જાય તો તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી દત્ત શિખર મંદિરના મહંત મહેશગીરી બાપુએ ચીમકી આપી હતી.
વાંચવા જેવું: મહેસાણા બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે કર્યું મોટું એલાન
દામોદર કુંડ ખાતે મહાસંમેલન બાદ રેલી યોજાઈ
શિવરાત્રીના મેળામાં વિધર્મીઓની બગીનો ઉપયોગ નહી કરવા ઉપરાંત સ્ટોલ પણ નહી આપવા સંતોએ તંત્ર સમક્ષ માગ કરી હતી. મહેશગીરી જણાવ્યું કે, ગિરનાર અમારો છે, હિન્દુ ધર્મ અમારો છે, વિધર્મીઓની બગી નહીં ચાલે. અમારો ધર્મ, નિયમ પણ અમારા જ ચાલશે. મહાશિવરાત્રિ પર્વે પર બગી નહીં નીકળે, વિધર્મીઓનો સ્ટોલ ના હોવો જોઈએ. આ બન્ને માંગણી સાથે જૂના અખાડા પંચ દશનામ અખાડા તેમજ આવાહન અખાડામાં આવેદન આપી બગી ન રાખવા અપીલ કરી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir